ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન
અમદાવાદ, તા. 14 જુલાઈ, 2026: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ અને સમાજવિદ્યાભવન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “શિક્ષણથી રોજગાર (Education to Employment)” વિઝનને સાકાર કરવા “શિક્ષણથી ભરતી સુધી” વિષયક વિશેષ માર્ગદર્શન તથા પ્લેસમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન રાજ્યશાસ્ત્ર વિભાગના વડા અને સંયોજક પ્રો. (ડૉ.) હિતેશ આર. પટેલના […]


