1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ UG અને 10 PGના ઓનલાઈન કોર્સ શરૂ કરાશે

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટેનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ UGC નિયમ મુજબ ત્રણ યુજી અને 10 પી.જીના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને આ ઓનલાઇન કોર્ષ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિકસત્રથી કરી શકશે. રાજ્યના કે પછી દેશના જ નહીં પરંતુ વિશ્વનાં કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી હવે […]

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન, 10મીએ મેરીટલિસ્ટ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે આખરે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આગામી 8મી સુધી રજિસ્ટ્રેશન કરાવીને સાથે સાથે ચોઇસ ફિલિંગ પણ કરી શકશે. જેના આધારે 10મીએ પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 50 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી 10 હજારથી વધુ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધિત આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRની મંજૂરી મળી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્ય વિભાગ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક ઈમ્યુરાઈઝ દવા બનાવી છે તેને આઈસીએમઆરની મંજુરી મળી ગઈ છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે એ […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ કોલેજોમાં પ્રવેશના બે રાઉન્ડ બાદ બેઠકો વધારવાનો નિર્ણય લેવાશે

અમદાવાદઃ  ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે ત્રીજા રાઉન્ડ બાદ સીટો વધારવી કે કોલેજને મંજુરી આપવી તે નક્કી કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના […]

ગુજરાત યુનિ.ની લાયબ્રેરીમાં 75 દિવસના વર્ચ્યુઅલ એક્ઝીબિશનને ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે. આ પ્રકારનું […]

ગુજરાત યુનિ. સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં ગુરુવારથી પ્રવેશ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોની અંદાજે 40 હજારથી વધારે બેઠકો માટે આગામી તા.5મીને ગુરુવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. ગતવર્ષની જે બેઠકો ઉપલબ્ધ છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ છે. બેઠકોની સંખ્યા જોતાં હાલમાં પ્રવેશની કોઇ સમસ્યા ઊભી થાય તેમ નથી. પરંતુ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જવાની મંજુરી આપવામાં આવે તો […]

ભારતીય વિચાર મંચ દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન

ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ ઇન્ડ્સ યુનિ.ના સેન્ટર ફોર ઇંડિક સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. રામ શર્માનું વક્તવ્ય યોજાયું અમદાવાદ: ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ […]

ગુજરાત યુનિ.માં સાંપ્રત સમયની માગ મુજબ નવા 90 કોર્સ શરૂ કરાયા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ મુજબ કોર્ષ તૈયાર કરવામાં આવશે. હાલ યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે, જે આવનારા સમયમાં  વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના જેવી […]

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થઇ ચુકી છે. અને હાલમાં ઓફલાઇન એક્ઝામ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્ઝામ આગામી 15 દિવસમાં પુરી થાય તેમ છે. મહત્વની વાત એ કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામના પરિણામ એકસાથે આપવાનુ નક્કી કરાયુ છે. જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code