1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં PSIની ભરતી માટે નવા નિયમો, હવે ત્રણના બદલે બે જ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત ઉમેદવારોનું વજન પણ ધ્યાને પર નહીં લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે […]

ગુજરાતમાં શુક્રવારે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય  બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં […]

સંદેશખાલીમાં SC/ST સમાજની હિન્દુ મહિલાઓ સાથે થયેલા અત્યાચાર-શારિરીક શોષણ મામલે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

અમદાવાદઃ ‘સામાજિક સમરસતા મચં ’ દ્વારા આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગં કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદના કલેકટરને આપવા આવ્યું હતું. […]

ગુજરાતમાં મહા શિવરાત્રી બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, 11મીથી 13મી માર્ચ માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમી એમ બેઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં માવઠા બાદ રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવે શિવરાત્રીથી ઠંડી વિધિવતરીતે વિદાય લેશે. અને ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને હોળી-ધૂળેટી સુધીમાં તો આકરા ઉનાળોનો લોકોને અનુભવ થશે.એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે […]

સ્પેશિયલ ઓલિમ્પિક્સઃ ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદઃ કહેવાય છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને મહિસાગર જિલ્લાના મનોદિવ્યાંગ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ યુવકે મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી મહીસાગર જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. મહિસાગર જિલ્લાના દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગીએ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ […]

રાહુલ ગાંધીની યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસના 3 નેતાઓના કેસરિયા, મોઢવાડિયા, અંબરીશ ડેર, કંડોરિયા ભાજપમાં થયા સામેલ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને આડે હવે થોડાક દિવસો બાકી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, તેના પહેલા કોંગ્રેસને મોટા આંચકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને દ્વારકાથી કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. […]

ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લામાં 400 કિમીનો પ્રવાસ કરશે

અમદાવાદઃ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400 થી વધુ કિમીનો પ્રવાસ કરી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાય તેવી શકયતાઓ

અમદાવાદઃ દેશમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોઐ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાએ ગુજરાતના 15 સહિત સમગ્ર દેશમાંથી 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી લોકસભાની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી બેઠકો ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે […]

ગુજરાતના યાત્રાધામ અને તિર્થસ્થાનોના વિકાસ માટે 595 કરોડના 90 પ્રોજેકટ હાથ ધરાયાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના-મોટા તમામ યાત્રાધામો અને તીર્થસ્થાનોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. રાજ્યના યાત્રાધામો ક્લિન, ગ્રીન, સ્વચ્છ અને સુવિધાયુક્ત બને તે માટે રાજ્ય સરકાનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કૃતનિશ્ચયી છે. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસ યાત્રા આજે વણથંભી બની છે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ  આર. આર. રાવલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના […]

લોકસભાની ચૂંટણી માટે ભાજપએ ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, 5ને રિપીટ ન કરાયા

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એકાદ-બે અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે જ ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા જ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતમાંથી 26માંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકીના 11 ઉમેદવારોના નામો પખવાડિયામાં જાહેર કરાશે. ગુજરાતમાં 15 ઉમેદવારોના નામની જે યાદી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code