રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ડેમ છલકાયાં, 207 જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ
અમદાવાદઃ રાજ્યમાં ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, દરમિયાન ઉપવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 74 ટકા જેળલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં 71 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં […]


