1. Home
  2. Tag "gujarat"

ગુજરાત સોલાર ક્ષેત્રમાં દેશમાં સૌથી વધારે 82 ટકા સોલાર રુફટોપઃ કનુભાઈ દેસાઈ

  અમદાવાદઃ ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, […]

ગુજરાતમાં કોરોના સામેની વેક્સિનનો સ્ટોક ખલાસ, નવો જથ્થો આવ્યા બાદ વેકસિનેશન કેન્દ્રો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સામે સરકાર પણ લોકોને સાવચેત કરી રહી છે. રાજ્યમાં  એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે.  ઘણાબધા લોકો એવા છે. કે, તેમણે કોરોના સામેની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ઘણા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. આથી કોરોનાના વધતા કેસ જાણીને ઘણા લોકો વેક્સિન […]

ગુજરાતમાં ફરી તાપમાનમાં થયો વધારો, બુધવારથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ત્યારબાદ ચૈત્ર મહિનાના પ્રારંભમાં પણ કેટલાક વિસ્તારોમાં  સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા બાદ તાપમાનમાં વધારો થયો છે. અને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયું છે. ત્યાં ફરીવાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે. રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી […]

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નવા 231 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. જો કે, આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે નવા 231 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 66 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ રાજ્યમાં 2214 જેટલા એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આજે 374 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દરમિયાન ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો આજે તા. 3 એપ્રિલને સોમવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારે શાંતિપૂર્ણરીતે પરીક્ષા સંપન્ના થઈ હતી. આ પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો હતો. ધોરણ-3માં ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આવતી  કાલે મંગળવારે ગુજરાતીનું […]

ગુજરાતમાં માવઠાએ લીધી વિદાય, હવે તાપમાનનો પારો બે દિવસમાં 37 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ઘણાબધા વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તેના લીધે કૃષિ પાકને પણ નુકશાન થયું હતું. ત્યારે હવે આકાશમાં ગોરંભાયેલા વાદળો વિખેરાય ગયા છે. હવે કમોસમી વરસાદ પડે એવા કોઈ એંધાણ નથી. તેથી આજે રવિવારથી જ તાપમાનમાં વધારો થશે. અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જશે. એલું […]

G20: ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્કને આગળ વધારવા માટે વૈશ્વિક સહકાર ચાવીરૂપ

ગાંધીનગર : પ્રથમ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વર્કિંગ ગ્રૂપની બેઠક આજે ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં G20 દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 88 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. G20 દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કના અમલીકરણમાં થયેલી પ્રગતિની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું […]

કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને […]

રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી, 4 અને 5મી એપ્રિલે કમોસમી વરસાદ વરસશે

અમદાવાદઃ રાજ્યામાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, હવે ઉનાળો ચાલતો હોય તેવી અનુભવી થઈ રહી છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે ફરી એકવાર […]

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code