1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કપાસના ભાવમાં ફરીવાર તેજીને લીધે જિનિંગ મિલર્સની મુશ્કેલી વધી

રાજકોટઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ સીઝનમાં કપાસના પાકનું મબલખ ઉત્પાદન થયું હતુ. ત્યારે રવિ સીઝનનું ઉત્પાદન પણ એકંદરે સારૂ રહ્યું હતુ. તેમજ ખેડુતોને પણ કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસમાં તેજી રહી હોવાથી જિનિંગ મિલર્સની મુશ્કેલીઓ વધી હતી. હાલ રાજ્યમાં રૂની સીઝન સત્તાવાર રીતે 55 ટકા જેટલી […]

ગુજરાતમાં 23મી એપ્રિલે ટેટ-2ની પરીક્ષા યોજાશે, 2.90 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી ટેટ-2ના મેરિટના આધારે કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ઘણાબધા પીટીસી અને બીએડ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણની ભરતીમાં પસંદ થવા માટે ટેટ-2ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા  આગામી તા.23મી એપ્રિલને રવિવારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2 લેવાનું આયોજન કરાયું છે.  આ પરીક્ષા રાજ્યમાં 9 ઝોનમાં લેવાશે. […]

ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો એક્શન પ્લાન બનાવે : જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર: ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ આજે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં […]

ગુજરાતના આ સ્થળો છે ફરવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ […]

ગુજરાતઃ કમોસમી વરસાદથી 15 જિલ્લાના 2785 ગામમાં ખેડૂતોના પાકને નુકશાન

અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું […]

ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટીની આવક 57 ટકા વધારા સાથે ત્રિમાસિક રૂ. 4876 કરોડે પહોંચી

ગાંધીનગરઃ ગુજરાતમાં  જંત્રીના દરમાં ડબલ વધારો આગામી તા. 15મી એપ્રિલથી લાગુ થઈ જશે. ત્યારે બિલ્ડરોથી લઈને લે-વેચના સોદા થયા હોય એવા અરજદારો દસ્તાવેજો કરવામાં માટે આવી રહ્યા છે. રાજ્યની તમામા રજિસ્ટ્રારની કચેરીઓમાં ભારે ધસારાને લઈને ટોકન આપવામાં આવી રહ્યા છે ઘણીબધી રજિસ્ટ્રારની કચેરીઓમાં તો 15મી એપ્રિલ સુધીના સ્લોટ પુરા થઈ ગયા છે. આમ રાજયમાં મિલકતનાં […]

ગુજરાતમાં સ્મોલ હાઈડલ અને વિન્ડ પાવર પોલિસીની મુદતમાં કરાયો 6 મહિનાનો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે ખાનગી ક્ષેત્રમાં પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ગુજરાત વીજ ઉત્પાદનમાં પ્રથમસ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા નદી, ઝરણા અને કેનાલો પર વહેતા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેના નાના પ્લાન્ટ નાંખવાની સ્મોલ હાઇડલ પોલિસી અને પવનચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાની વિન્ડ પાવર પોલિસીની મુદ્દતમાં ફરી એકવાર 6 […]

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી, ગોંડલ,જસદણ અને વીરપુરમાં પડ્યો કમોસમી વરસાદ

રાજકોટઃ રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજથી ત્રણ દિવસ એટલે કે, 5, 6 અને 7 એપ્રિલના રોજ  કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો ગોંડલ, જસદણ […]

ગુજરાતના આ જિલ્લામાં થયુ ડુંગળીનું સૌથી વધુ વાવેતર

ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું વધુ વાવેતર  65.22 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં રાજકોટ :  ગુજરાતમાં આમ તો ખેડૂત દરેક પ્રકારની ખેતી કરતા હોય છે અને ક્યારેક કોઈ ખેડૂતને સારો એવો પાક મળે છે તો કોઈનો પાક યોગ્ય પ્રમાણમાં થતો નથી પણ આ વખતે ભાવનગર જિલ્લામાં જે થયુ તેને જોઈને તો સૌ કોઈ […]

શું તમને ખબર છે ભારત દેશની ટોટલ નિકાસમાં શું છે ગુજરાતનો ફાળો? જાણો

શું તમને ખબર છે ? ભારત દેશની ટોટલ નિકાસમાં શું છે ગુજરાતનો ફાળો? અહીં જાણો તેના વિશે વિગતવાર  અમદાવાદ : ગુજરાતમાં દરિયાકાંઠો ધરાવતા 16 જિલ્લાઓ છે. ગુજરાત વ્યાપાર અને દેશની દરિયાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. દરિયાઈ માર્ગ દ્વારા થતો વાહનવ્યવહાર રોડ અને રેલવે કરતાં સસ્તો હોય છે અને તેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code