1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કચ્છમાં રેડ એલર્ટ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ

બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો અસહ્ય ગરમીની જનજીવન પર અસર અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે કંડલામાં રેકર્ડબ્રેક 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]

કાલે વિશ્વ આરોગ્ય દિન, લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો

ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા કાર્યરત થશે જાન્યુઆરી-2025 સુધીમાં PHC ખાતે 1.44 કરોડ, CHC દ્વારા 1.31 કરોડ દર્દીઓને સારવાર,   ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે […]

ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, બે દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે 3થી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ પડી શકે છે અમદાવાદઃ રાજ્યમાં આજથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારે 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે કંડલા અને રાજકોટમાં 42 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતુ. […]

ગુજરાતમાં ઉનાળામાં ગામડાંઓ કે શહેરોમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય

ડેમોમાં સરેરાશ 50થી 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નર્મદા કેનાલોના રિપેર માટે સિંચાઈ માટે પાણી બંધ થશે પણ પીવાનું પાણી મળી રહેશે પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નર્મદા યાજનાને લીધે મહદઅંશે હલ થઈ ગઈ છે. જેમાં સૌની યોજનાને લીધે રાજકોટ સહિતના ડેમોમાં નર્મદાનું પાણી […]

ગુજરાતઃ ચાર વર્ષમાં 2.07 લાખથી વધુને કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મળ્યો

અમદાવાદઃ રાજ્યની કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં 2.07 લાખથી વધુ લાભાર્થીઓને 237.58 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત દીકરીઓના લગ્ન માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં 109166 ના લક્ષ્યાંક સામે કુલ 207881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક […]

ગુજરાત સહિત 5રાજ્યમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને […]

ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,જેમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની […]

ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code