1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ PM મોદીને જન્મ દિવસ નિમિત્તે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર પટેલે આપી વિશેષ ભેટ

અમદાવાદઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.  ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ […]

ગુજરાતમાં રવિવારે બપોર સુધીમાં 25 તાલુકામાં વરસાદ

ગાંધીનગરમાં ગત રાતે ધોધમાર વરસાદ પડ્યો, રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં 71 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, રાજ્યમાં સીઝનનો 125 ટકા વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 25 તાલુકાઓમાં સામાન્ય વસાદ પડ્યો હતો જેમાં વાપીમાં એક ઈંચ તથા વલસાડ, નસવાડી, કપરાડા, ધરમપુર, ડભોઈ, ઉમરગાંવ, પાદરા સહિત 25 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં […]

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

મેશ્વો નદીમાં ડુબી જવાથી 8ના મોત, PM મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત

અમદાવાદઃ દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં 10 જેટલાં લોકો ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કરીને […]

PM મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કાન્ફરન્સથી મ્યુનિ.કમિશનરો, કલેકટરો સાથે કરી ચર્ચા, સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવાશે, “સેવાસેતુ”ની 10મી કડીનું રાજ્યવ્યાપી આયોજન ગાંધીનગરઃ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024 ’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને […]

ગુજરાતમાં વરસાદથી નુકશાનગ્રસ્ત રસ્તાઓને મરામત કરવાની કામગીરીનો પ્રારંભ

ક્ષતિગ્રસ્ત બનેલા રોડને 15મી સપ્ટેમ્બર સુધીમાં મરામત કરી દેવાશે, ગુજરાતમાં 4172 કિમીના રસ્તાઓને વરસાદથી નુકશાન થયું છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર ખાડાંઓ પડ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. ત્યારે […]

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મકાન કાયદેસર હોય તો તેને તોડી ના શકાયઃ કોર્ટ દેશમાં કાયદાનું શાસન છે નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ફોજદારી કેસના મામલામાં બુલડોઝરની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતના એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટકોર કરી હતી કે, પરિવારના કોઈ સભ્ય સામે ગુનો નોંધાયો હોય તો તેમના ઘર ઉપર બુલડોઝર કાર્યવાહી આધાર ના […]

જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે: રાજ્યપાલ

ગાંધીનગરઃ ઑર્ગેનાઇઝર-વિક્લી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદમાં ‘આયુષ્યમાન ભવ:‘ સંગોષ્ઠિનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આ સંગોષ્ઠિનો શુભારંભ કરાવ્યો હતો. ભારતમાં સસ્તી, સુલભ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સેવા વિશે વિચાર વિમર્શ કરવા આયોજિત આ સંગોષ્ઠિના શુભારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે. જે વ્યક્તિ પ્રકૃતિથી દૂર […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી થશે પ્રારંભ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 25 ઓક્ટોબર સુધી ચાલશે પરીક્ષા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરાશે, જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે અમદાવાદઃ  રાજયભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં આગામી તા.17 ઓકટોબરને મંગળવારથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લઈને પ્રશ્નપત્ર […]

ગુજરાતના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, શહેરી વિસ્તારોમાં ધારાસભ્યો રોડ-રસ્તાના કામો કરાવી શકશે, મહાનગરપાલિકા વિસ્તારોના43 ધારાસભ્યોને  કુલ 86 કરોડ ફાળવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code