1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 115 જળાશયો છલોછલ ભરાયાં, 45 ડેમોમાં 70થી 100 ટકા જળસંગ્રહ

સમાન સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ, 20 ડેમ 25થી 50 ટકા ભરાયા, 9 ડેમોમાં 25 ટકાથી છો જળસંગ્રહ ગાંધીનગરઃ  ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા, જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના […]

ગુજરાત: જુનિયર્સ ડૉક્ટરોની હડતાળ પૂર્ણ

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ તબીબોની હડતાળનો અંત પડતર માંગણીઓને લઈને તબીબો હડતાળ ઉપર ઉતર્યાં હતા અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ […]

ગુજરાતઃ 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું

મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર ચક્ષુદાન અને કીકી પ્રત્યારોપણમાં પણ ગુજરાત આગેકૂચ અમદાવાદઃ ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. “મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1,476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક […]

ગુજરાતમાં બપોર સુધીમાં 170 તાલુકામાં વરસાદ, પૂર્ણા સહિત અનેક નદીઓ ગાંડીતૂર

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન વાલીયામાં 12 ઈંચ, તાપીના સોનગઢમાં 10 ઈંચ, અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી નડિયાદમાં મકાન ધરાશાયી, સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચના […]

આજે નાળિયેર દિવસ, ગુજરાતમાં નાળિયેરનું 23.60 કરોડ યુનિટ ઉત્પાદન

નાળિયેરના વાવેતર વિસ્તારમાં 4900 હેકટરનો વધારો, નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો, ગુજરાતના નાળિયેરની અન્ય પ્રાંતોમાં થતી નિકાસ ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં 2જી સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન […]

ગુજરાતના સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ તબીબોની હડતાળ

રેસિડેન્ટ તબીબો સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માગણી કરી રહ્યા છે, રોગચાળાની સીઝનમાં સરકારનું નાક દબાવ્યું, તબીબોની વારંવાર હડતાળથી તબીબો સામે લોકોમાં રોષ અમદાવાદ: શહેરની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની સરકારની જાહેરાત છતાં ડોક્ટર્સમાં નારાજગી વ્યાપી છે. 20 ટકા સ્ટાઈપેન્ડ વધારા સામે રેસિડેન્ટ ડોક્ટર્સ વિરોધ કરી 40 ટકા સ્ટાઈપેન્ડ વધારાની […]

ગુજરાતમાં 99 તાલુકામાં વરસાદ, હવે ડિપ્રેશનનો ખતરો

વઘઈમાં 7 ઈંચ, તાપીના સોનગઢમાં 8 ઈંચ પડ્યો વરસાદ, ગોધરા, લૂણાવાડા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ, ડીપ ડિપ્રેશનને લીધે ભારે વરસાદની આગાહી  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઈંચ, ડાંગના વઘઈમાં 7 ઈંચ, નવસારીના વાંસદા અને તાપીના વ્યારામાં 6 ઈંચ, આ ઉપરાંત ઉચ્છલ, ધોલવાણ, સુબીર, […]

ગુજરાતમાં 113 જળાશયો છલકાયાં, 207 જળાશયો 81 ટકા ભરાયા

સરદાર સરોવર ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ, 18 ડેમો 50 ટકાથી 70 ટકા ભરાયાં, 9 ડેમોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે 206  જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 […]

ગુજરાતઃ ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત માટે કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે […]

ગુજરાતઃ ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને યુએઈથી લવાયો

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ યુએઈથી રેડ નોટીસ અંતર્ગત દિપકકુમાર ધીરજલાલ ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ, ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે, જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગાર રેકેટનો કિંગપિન છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code