1. Home
  2. Tag "gujarat"

અડધો શ્રાવણ પૂર્ણ થયો છતાં વરસાદ પડતો નથી, હવે 21મીથી વરસાદની આગાહી

વાદળો ગોરંભાયા, બફારો વધ્યો પણ વરસાદ પડતો નથી, નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદઃ શ્રાવણ અડધો મહિનો પૂર્ણ થવા આવ્યો પણ વરસાદ પડતો નથી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે. કેટલીક જગ્યાએ જરૂર છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર નવસારીમાં જ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વાદળો ગોરંભાયેલા છે, અને હવામાનમાં ભેજનું […]

ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ

રાજ્ય સરકારના હજારો પેન્શનર્સની દિવાળી સુધરી લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે જુન 2006 કે ત્યારબાદ  નિવૃત થયેલા કર્મચારીઓને બાકી ઈજાફાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી પેન્શનરોની દિવાળી સુધરી ગઈ છે. જુન 2006થી નિવૃત થયેલા 85 હજાર કર્મચારીઓને […]

ગુજરાતમાં 15થી વધુ સખી મંડળની બહેનોએ રાખડીનું વેચાણ કરીને આજીવિકા મેળવી

સંતરામ સખી મંડળ દ્વારા 50 પ્રકારની રાખડીઓના વેચાણથી રૂ. 6 લાખની આવક, બહેનોએ જાતે જ અવનવી ડિઝાઈનની રાખડીઓ બનાવી, ગાંધીનગરઃ  ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને […]

ગુજરાતઃ મુખ્ય યાત્રાધામો ફરતે આવેલા નાના યાત્રાધામોનો વિકાસ કરાશે

નાના યાત્રાધામોના વિકાસ માટે રૂ. 857 કરોડનો ખર્ચ કરાશે પ્રવાસનને પ્રોસ્તાહન આપવા સરકારે કરી મોટી જાહેરાત અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે. હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર […]

ગુજરાતઃ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા

અમદાવાદઃ ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ

અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી […]

કચ્છના આદિપુર નજીક કેનાલમાં અને ગોંડલના કૂવામાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

આદિપુર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડતા બે પિતરાઈ ભાઈ ડુબી ગયા, ગોંડલના નાના મહિકા ગામે કૂવામાં પડતા બે બાળકોના મોત, અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડૂબી જવાના બે બનાવોમાં બે બાળકો સહિત ચારના મોત નિપજ્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં કચ્છના ગાંધીધામના આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા 2 પિતરાઈ ભાઈના મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 22મીથી 30મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી,

સાતમ-આઠમના મેળાની રંગત ભીંજાશે, અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. આજે બપોર સુધીમાં 10 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ આગામી તા. 22મીથી 30મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી સપ્તાહમાં અપરએર સાયક્લોનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code