જમીન વિકાસ નિગમના નિવૃત કર્મચારીઓને સાતમા પંચનો લાભ ન મળતા CMને રજુઆત
નિવૃતિના 5 વર્ષ બાદ કર્મચારીઓ CPF ગ્રેચ્યુઈટી અને 7માં પગાર પંચના લાભથી વંચિત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કરી રજુઆત કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ લાપરવાહી ગાંધીનગરઃ ગુજરાત જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે. વર્ષો સુધી જમીન વિકાસ […]


