અમારા માટે આતંકી અને તેમના આકા એકસમાનઃ સેના પ્રમુખ દ્રિવેદી
નવી દિલ્હીઃ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આતંકવાદ મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમારા માટે આતંકવાદી અને આતંકવાદના આકા એક સમાન છે. જે કોઈ આતંકને પ્રોત્સાહન આપશે, તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર 2 પાકિસ્તાન માટે નવી ચેતવણી છે. “પાણી અને લોહી એક સાથે વહે શકે […]


