1. Home
  2. Tag "Gujarati Report"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. NZCની 32મી બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણી વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો […]

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR નોંધી

નવી દિલ્હી: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક FIR છેતરપિંડી અને બીજી બનાવટની કલમો હેઠળ નોધાઈ છે.દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ઓખલામાં અલ-ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે યુનિવર્સિટીને નોટિસ પણ જારી કરી છે અને કેટલાક દસ્તાવેજો માંગ્યા છે.પોલીસે જણાવ્યું હતું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના લાભો આદિવાસી સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયો સામેના અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે આદિવાસી કલ્યાણ હંમેશા તેમની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યું છે. મોદીએ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી […]

રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના નેતાઓએ બિહારમાં સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના સમાપન પછી, નવી સરકારની રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ગઇકાલે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના-રામ વિલાસ પાસવાને જનતા દળ-યુનાઈટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. ચિરાગ પાસવાને કહ્યું કે બેઠક દરમિયાન […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર […]

કોલકાતા નાઈટ રાઈડર્સ 24 કરોડના ખેલાડીને રિલીઝ કરશે; હરાજી પહેલા KKR એ આશ્ચર્યજનક નિર્ણય લીધો

કોલકાતા નાઈટ રાઈડર્સ વેંકટેશ ઐયરને રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે, જેમને કેકેઆર દ્વારા મેગા ઓક્શનમાં ₹23.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. ક્રિકબઝના મતે, કોલકાતા નાઈટ રાઈડર્સ વેંકટેશ ઐયરને રિલીઝ કરી શકે છે પરંતુ હરાજીમાં તેને ફરીથી ખરીદી શકે છે. ઐયર 2021 થી KKR ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યો છે. વેંકટેશ ઐયર IPL 2025 માં ફ્લોપ રહ્યા […]

જોધપુર: કાર પલટી જતાં ત્રણ લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ

નવી દિલ્હી: રાજસ્થાનના જોધપુરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 11 લોકો ભરેલા એક વાહનમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતુ. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નેશનલ હાઈવે 25 પર ખારિયા મીઠાપુર ગામ પાસે થયો હતો. વાહનમાં 11 લોકો હતા. […]

કર્ણાટકના મેંગલુરુમાં કાર પલટી જતાં ત્રણ લોકોના મોત અને છ લોકો ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક અકસ્માત થયો છે. જ્યાં મેંગલુરુમાં એક ફોર વ્હીલર વાહન કાબુ ગુમાવીને પલટી ગયું. આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત […]

‘સગીર ગુનેગારોને પણ આગોતરા જામીન મળી શકે છે…, કોલકાતા હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટના તાજેતરના ચુકાદા મુજબ, જો પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય, તો તેમની સામેના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના, તેઓ આગોતરા જામીન માટે હકદાર છે. આ ચુકાદો આપતી વખતે, કોલકાતા હાઈકોર્ટની 3 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે અત્યાર સુધી ફક્ત પુખ્ત વયના લોકો જ આગોતરા જામીન મેળવી શકતા […]

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં NIA એ કાર્યવાહી કરી, અલ-ફલાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બંગાળથી ધરપકડ

ઉત્તર દિનાજપુર: બંગાળ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓએ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ કેસના સંબંધમાં બંગાળના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીની ઉત્તર દિનાજપુર જિલ્લાના દાલખોલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ સૂત્રોએ આ માહિતી આપી. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીની ઓળખ નિસાર આલમ તરીકે થઈ છે. તે અને તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code