પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર ત્રિશુલ કવાયત 13 તારીખ સુધી યોજાશે
નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ પર કવાયત ત્રિશુલ ચાલી રહી છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ડાયરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ.એન પ્રમોદે જણાવ્યું કે, આ કવાયત આ મહિનાની 13 તારીખ સુધી યોજાશે. ભારતીય સેનાનો દક્ષિણ કમાન્ડ, ભારતીય નૌકાદળનો પશ્ચિમ કમાન્ડ, વાયુસેનાનો દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ, તેમજ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ ત્રિશુલ કવાયતમાં […]


