1. Home
  2. Tag "Gyanvapi Masjid controversy"

મુગલોએ બનાવેલી ઈમારતોમાં કોઈ ફુવારો શિવલિંગ આકારનો નથી મળ્યોઃ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી

ભગવાન શિવ પ્રગટ થયા હોય તો તેમની પૂજા-અર્ચના, રાગ-ભોગ થવો જોઈએ, પોતાના આરાધ્યની પૂજા માટે ન્યાયાલયના આદેશની પ્રતિક્ષા અમે કરી શકતા નથી. 4 જૂને, ગુરુ અને શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના આદેશ પર, અમે વજુખાનામાં મળેલા શિવલિંગની પૂજા કરવા માટે જ્ઞાનવાપી જઈશું, જ્યાં સુધી પરવાનગી હશે ત્યાં સુધી જઈને અમે ભગવાન શિવને રાગ-ભોગ અને પૂજા કરીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code