આંદામાન બેસિન ભારતના ઊર્જા સંશોધનમાં એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું : હરદીપ સિંહ પુરી
નવી દિલ્હીઃ ભારતમાં ઓઈલ અને ગેસના સંશોધનમાં વેગ મળ્યો છે, ખાસ કરીને ઓફશોર વિસ્તારોમાં, જે દેશના વિશાળ વણખેડાયેલા હાઇડ્રોકાર્બન ભંડારને ટેપ કરવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. રાજ્યસભામાં એક અતારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે 2022માં લગભગ 10 લાખ ચોરસ કિલોમીટરના ભૂતપૂર્વ ‘નો-ગો’ ઓફશોર વિસ્તારોને ખોલવા […]