1. Home
  2. Tag "Hardeep Singh Puri"

આંદામાન બેસિન ભારતના ઊર્જા સંશોધનમાં એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું : હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ ભારતમાં ઓઈલ અને ગેસના સંશોધનમાં વેગ મળ્યો છે, ખાસ કરીને ઓફશોર વિસ્તારોમાં, જે દેશના વિશાળ વણખેડાયેલા હાઇડ્રોકાર્બન ભંડારને ટેપ કરવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. રાજ્યસભામાં એક અતારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે 2022માં લગભગ 10 લાખ ચોરસ કિલોમીટરના ભૂતપૂર્વ ‘નો-ગો’ ઓફશોર વિસ્તારોને ખોલવા […]

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ વિશ્વમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત ન હોવાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘પહેલાં ભારત 27 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જે હવે વધીને 39 દેશો થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા અમને આર્જેન્ટિના તરફથી એક કન્સાઇન્મેન્ટ મળ્યું હતું, જે હવે 40 દેશો […]

ઈન્ડી ગઠબંધનનું જોડાણ ખતમ થઈ જશેઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

બેંગ્લોરઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં INDIA બ્લોક પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે કહ્યું કે, “બેઠકોની વહેંચણી પર કોઈ ચર્ચા ન હોવાથી જોડાણ અસ્તિત્વમાં રહેશે નહીં.” હરદીપ પુરીએ કહ્યું, “મને લાગે છે કે જ્યારે આ ચર્ચા સમાપ્ત થશે, ત્યારે INDIA જોડાણ હવે અસ્તિત્વમાં રહેશે નહીં.” તેમણે કહ્યું કે, INDIA બ્લોકમાં સીટ શેરિંગ પર હવે ક્યાં […]

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code