1. Home
  2. Tag "Harsh Sanghvi"

સુરતમાં પાણીની લાઈનમાં અંદર ઉતરેલા યુવાનનું ગુંગળામણથી મોત, 3ની હાલત ગંભીર

અમદાવાદઃ સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર વ્યક્તિને ગુંગળામણ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બરબોધન ગામનો 20 વર્ષિય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા એક […]

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

રાજકોટ : રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન […]

ગુજરાતમાં ટકાઉ પર્યાવરણીય પ્રોકેક્ટના ક્ષેત્રોમાં 1 હજાર કરોડના સંભવિત રોકાણના 4 MOU કરાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો […]

વડોદરાના શિનોર નજીકથી ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ

ગૌરક્ષકોની મદદથી પોલીસે 18 ગાયને બચાવી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ તમામ ગાયને પાંજરાપોળ મોકલી અપાઈ અમદાવાદઃ રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ ઉપરાંત ગૌરક્ષકો એક્ટિવ બન્યાં છે. દરમિયાન વડોદરામાંથી પોલીસે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ 18 ગાયને મુક્ત કરાવીને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી […]

જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનામાં કાર ચાલક અને તેના પિતાની સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વાના પાઠવી હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં ઘટના સ્થળ પર દોડી જઈને સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરનાર કાર ચાલકના પિતા સામે પણ કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યાં છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનબ્રિજ ઉપર કારના […]

અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમના માટે સાથે સાનુકૂળ માહોલનું સર્જન કરી ફરી સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે માં ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી […]

ભગવાન દ્વારકાધીશને હર્ષ સંઘવીએ બાવન ગજની ધજા અર્પણ કરી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા આજે ભગવાનને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું.  અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે  પૂજન કરાવ્યું હતું. તેમજ […]

ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને પોલીસની ટીમોએ આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર કથિત આતંકવાદીઓને ઝડપી લીધા છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ એટીએસ અને ગુજરાત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોલીસની કામગીરીની વખાણ કરીને આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે ભૂતકાળમાં આતંકવાદીઓની મેલી મુરાદનો […]

ગુજરાતમાં ISIS મોડ્યુલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોરબંદર અને સુરતથી એક મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code