1. Home
  2. Tag "has not been inaugurated"

ધ્રાંગધ્રામાં કરોડોના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બન્યાને 7 વર્ષ થયાં પણ હજુ ઉદ્ઘાટન કરાયું નથી

સુરેન્દ્રનગરઃ રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ તંત્ર અને અધિકારીઓએની નિષ્ક્રિયતાને કારણે યોજના સાકાર થયા બાદ પણ ઉદઘાટનને અભાવે પ્રજા તેનો ઉપયોગ કરી શકતી નથી. આવો જ એક કિસ્સો ઝાલાવાડ પંથકમાં પ્રકાશમાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રાજપર રોડ પર 7 વર્ષ પહેલાં રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code