1. Home
  2. Tag "healed patients"

રાજકોટમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ સ્વૈચ્છાએ કરી રહ્યા છે પ્લાઝમાનું દાન

રાજકોટ :  શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. શહેરની હોસ્પિટલો  દર્દીઓથી  ઉભરાઈ રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code