આ 5 લોકોએ તાત્કાલિક પપૈયા ખાવાનું બંધ કરવું જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકશાન
પપૈયાને લાંબા સમયથી ‘સુપરફ્રૂટ’ માનવામાં આવે છે. તે વિટામિન A, C અને E થી ભરપૂર હોય છે. તેમાં પપૈન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો તેને ચોક્કસપણે તેમના આહારમાં સામેલ કરે છે. પપૈયા દરેક માટે ફાયદાકારક નથી. તે કેટલાક લોકો માટે હાનિકારક […]