1. Home
  2. Tag "Health news"

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

એક જ વ્યક્તિને વિવિધ પ્રકારના કેન્સર થઈ શકે છે? જાણો

એવુ સંપૂર્ણપણે શક્ય છે કે વ્યક્તિને એક જ સમયે અથવા અલગ-અલગ સમયે એક કરતા વધુ પ્રકારના કેન્સર હોય. આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિને એક જ સમયે બે કે તેથી વધુ પ્રકારના કેન્સર હોય. કેન્સરનું નિદાન એક સાથે અથવા ટૂંકા ગાળામાં (સિંક્રનસ) અથવા અલગ-અલગ સમયે (મેટાક્રોનસ) થઈ શકે છે. કેન્સરથી બચી ગયેલા એકથી ત્રણ ટકા […]

માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન ? આ બે વસ્તુઓ આપશે બહુ મોટી રાહત

માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા […]

જો વધારે પડતું માખણુનું સેવન કરતા હોવ તો ધ્યાન રાખજો, થઇ શકે છે આ નુકસાન

માખણ એટલે કે બટર ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. બ્રેડ હોય કે પરોઢા લોકો ઘણા પ્રકારે બટરને પોતાની ડાટેયમાં શામેલ કરે છે. માખણ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ખૂબ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જરૂર કરતા વધારે માખણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી […]

ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે

ઘણી વખત આપણા ભોજનની આદતો અને લાઈફસ્ટાઈલના કારણે આપણને છાતીમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યાને ઈગ્લિંશમાં હાર્ટબર્ન અથવા તો અસિડ રિફ્લક્સ કરવામાં આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ સમય રહેતા તેનું સમાધાન ખૂબ જ જરૂરી છે. નહીં તો બાદમાં તેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો […]

ધૂમ્રપાન કરનારા સાવધાન, તેનાથી મોતનો ખતરો 50% વધુ: WHO

જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે […]

કાપડનું માસ્ક વારંવાર ધોઇને પહેરવું એ સ્વાસ્થ્ય માટે જોખમકારક: સર્વે

કોરોના સંક્રમણથી બચવા માસ્કના ઉપયોગ અંગે થયું સર્વે વારંવાર ધોઇને માસ્ક પહેરવું સ્વાસ્થ્ય માટે જોખમકારક વારંવાર ધોવાતા માસ્કની વાયરસ સામેની લડવાની શક્તિ ઓછી થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્કને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને સર્જિકલ માસ્ક વધુ સારા હોવાનું હેલ્થ વર્કર્સ માનતા હતા. જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code