1. Home
  2. Tag "health"

શિયાળામાં સ્વસ્થ્ય રહેવા માટે સલાડ તરીકે આ શાકભાજીનું સેવન કરો

શિયાળાની ઋતુ તેની સાથે શાકભાજી પુષ્કળ પ્રમાણમાં લાવે છે. આ ઋતુમાં મળતા શાકભાજી સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક ખાસ શાકભાજીનું સેવન કરવું જોઈએ. જો તેને સલાડ તરીકે ખાવામાં આવે તો તે વધુ પૌષ્ટિક બને […]

શું સતત પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે? જાણો…

દિવસભરની ધમાલ અને કામકાજને કારણે આપણે આપણી જાતનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. જેના કારણે ઘણી સમસ્યાઓ આવી શકે છે. બ્લડ પ્રેશર પણ દિવસમાં ઘણી વખત વધતું અને ઘટતું રહે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. જેના કારણે હૃદય, મગજ અને ફેફસાને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન મળે છે. બીપી પણ શરીરની સ્થિતિ અનુસાર […]

દવાની અસર નથી કરતી અને સારવાર મુશ્કેલ બને છે, આટલું ખતરનાક છે એએમઆર

એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિશ્વભરમાં એક મોટો પડકાર બની ગયો છે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMICs) અને સંવેદનશીલ જૂથોના લોકોને અસર કરે છે. અસરકારક એન્ટિમાઇક્રોબાયલ માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને તેને વૈશ્વિક સામાન્ય સંપદાના રૂપમાં જોવાય છે. • માઇક્રોબાયલ પ્રતિકાર શું છે? માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, અથવા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR), ત્યારે […]

ધાણાનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન, આયુર્વેદમાં પણ તેના ફાયદાનો ઉલ્લેખ

આપણા ભારતીય મસાલાઓમાં વા ઘણા અદ્ભુત ગુણો છે, જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો કરે છે. આ મસાલામાંથી એક છે ધાણા. ધાણાને સામાન્ય રીતે એક સામાન્ય મસાલો માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર અને નિવારણમાં થાય છે. ખાસ કરીને ધાણાના બીજમાંથી બનાવેલું પાણી સ્વાસ્થ્ય […]

કાચી બ્રોકલી આરોગવી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો કેવી રીતે…

બ્રોકલી સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય છે, અને તેને ખાવાના ઘણા ફાયદા છે. લોકો કહે છે કે બ્રોકોલી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે. પણ શું આ બધી વાતો સાચી છે? શું બ્રોકલી ખરેખર ફાયદાકારક છે, અથવા તેના વિશે કેટલીક વસ્તુઓ અતિશયોક્તિ છે? ચાલો જાણીએ […]

ચોકલેટ ખાનારા રહે સાવધાન! સ્વાસ્થ્ય બગાડી શકે છે, અભ્યાસમાં ખુલાસો

જો તમે પણ ચોકલેટ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. અમેરિકન વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં ઘણી ચોકલેટ પ્રોડક્ટમાં ટોક્સિક હેલી મેટલ્સ શોધી કાઢી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને જોખમી હોઈ શકે છે. • ચોકલેટમાં કેટલાક હેલી મેટલ્સ સ્ટડીમાં, વૈજ્ઞાનિકોએ 8 વર્ષ સુધી કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટ સહિત 72 પ્રોડક્ટનું એનાલિસિસ કર્યું. જાણવા મળ્યું […]

શેકેલા ચણા હેલ્થ માટે વધારે ફાયદાકારક, જો આ રીતે જ ખાવામાં આવે તો કેટલીક ગંભીર બીમારીઓ દૂર રહે છે

શેકેલા ચણા ખાવાથી ઓવરઓલ હેલ્થ પર ખુબ સારી અસર પડે છે. તેના કારણે હેલ્થને ખુબ વધારે ફાયદો પહોંચે છે. સાથે જ શેકેલા ચણા ખાવાથી કેટલીક બીમારીઓ પણ દૂર રહે છે. તે બીમારીઓના લાજ માટે અસરકારક સાબિત થાય છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને પોષણ મળે છે. તે હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. • ચણામાં […]

સ્વાસ્થ્યની સાથે સાથે કારેલા ત્વચા માટે પણ ફાયદાકારક છે, તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો

તમે પણ મુલાયમ અને ચમકદાર ત્વચા મેળવવા માંગતા હોવ તો તમે કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા સાથે ચહેરા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ […]

એક અઠવાડિયામાં દૂધમાં પલાડેલા કાજૂ ખાઈને દેખો, હેલ્થને મળશે અદભૂત ફાયદા

ડ્રાય ફ્રૂટ્સ ખાવા હેલ્થ માટે ખૂબ સારા માનવામાં આવે છે. કાજૂ, બદામ, અખરોટ અને કિસમિસ સ્વાદ તો આપે છે પણ સાથે હેલ્થને પણ ખુબ ફાયદા કરે છે. તમે પલાળેલી બદામ અને કિસમિસ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પણ પલાળેલા કાજુ પણ ખૂબ જ ફાયદાકારક છે. ફરક એટલો છે કે કાજુ પાણીમાં નહીં પણ દૂધમાં […]

ઓછા સમયમાં ઘરે તૈયાર કરો આ ટેસ્ટી કારેલાનું અથાણું, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

અથાણું ખાવાનો સ્વાદ બમણો કરે છે. એવામાં મોટાભાગના લોકો ખાવાની સાથે અથાણાનું સેવન કરે છે. એક એવા અથાણાની વાત કરીએ જે ખાવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. • ડાયાબિટીસના દર્દીઓ માટે ટેસ્ટી અથાણું તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ અથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે કેટલાક લોકો તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code