1. Home
  2. Tag "health"

કાચી કેરી હોય કે પાકી કેરી બન્ને છે સ્વાસ્થ્ય માટે અનેક રીતે પોષણદાયી, જાણો બન્નેના ફાયદા

ઉનાળામાં કેરીની સીઝન આવે છે. કેરી દરેક લોકોને ખૂબ જ પસંદ હોય છે. તે સ્વાદની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. પરંતુ કાચી કે પાકી? કેવી કેરી ખાવાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થાય છે? જાણો. કાચી કેરીના ફાયદા વિટામિન સી કાચી કેરીમાં વિટામિન સીનો એક સારો સોર્સ છે. જે ઈમ્યુનિટીને વધારે છે. સાથે જ હેલ્ધી […]

વાળની ​​તંદુરસ્તી જાળવવી હોય તો બાયોટિનથી ભરપૂર આ ખોરાક આરોગો

વાળની તંદુરસ્તી માટે ભોજનમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ અને ભોજનમાં મશરૂમ્સ અને પાલક સહિતની વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જે બાયોટિનથી ભરપૂર છે. મશરૂમ્સ બાયોટીનનો સારો શાકાહારી સ્ત્રોત છે અને તેને વિવિધ વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તમારા બાયોટિનનું સેવન વધારવા માટે મશરૂમ્સને ફ્રાઈસ, ઓમેલેટ અથવા પાસ્તાની વાનગીઓમાં ઉમેરો. પાલક એ પોષક તત્વોથી ભરપૂર લીલા […]

ચીકુ અને તેના પાંદડા બન્ને છે અનેક રીતે લાભદાયી, ફાયદા જાણી લે જો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. ચીકુ ખાવાથી હૃદયને કેટલો […]

કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે. લિવરની બિમારીમાં ફાયદાકારક લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ […]

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]

સફેદ ડુંગળી ખાવાના છે અનેક ફાયદા, હૃદયને સ્વસ્થ રાખવા સાથે પાચનતંત્રને મજબુત બનાવે છે

મોટાભાગના ઘરોમાં ડુંગળી ખવાતી હોય છે, જો કે વધારે પડતું લાલ ડુંગળીનું જ સેવન કરવામાં આવતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લાલ ડુંગળી કરતા પણ સફેદ ડુંગળી ખાવાના વધુ ફાયદા છે. ત્યારે જાણીએ સફેદ ડુંગળી ખાવાના 5 અનોખા ફાયદાઓ વિશે ડુંગળી વિના કોઈપણ વાનગીનો સ્વાદ ફીકો લાગે છે. મોટાભાગના ઘરોના રસોડામાં ડુંગળી […]

વાલોળના શાકના છે અનેક ફાયદાઓ, જાણ્યા પછી આ શાક નહીં ભાવતું હોય તો પણ ખાવા લાગશો

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર […]

ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે

ઘણી વખત આપણા ભોજનની આદતો અને લાઈફસ્ટાઈલના કારણે આપણને છાતીમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યાને ઈગ્લિંશમાં હાર્ટબર્ન અથવા તો અસિડ રિફ્લક્સ કરવામાં આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ સમય રહેતા તેનું સમાધાન ખૂબ જ જરૂરી છે. નહીં તો બાદમાં તેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો […]

સતત નાઈટ શિફ્ટમાં કામ કરવાથી સ્થુળતા અને ડાયાબિટિશનું જોખમ વધી શકે છે

આજકાલના લોકો નાઇટ શિફ્ટમાં પણ કામ કરતા હોય છે. મલ્ટીનેશનલ કંપની પણ લોકોને નાઇટ શિફ્ટની નોકરી ઓફર કરતી હોય છે. ત્યારે જો તમે પણ નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોવ તો તમારા માટે આ ખબર જાણવી ખૂબ જ જરૂરી છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાઇટ શિફ્ટમાં કામ કરવાથી સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધી […]

માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આપણને સવાર થાય કે માનવ શરીર કેટલી ગરમી શકે છે. માનવ શરીરની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમીનો સામનો કરી શકે છે. જો તાપમાન મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code