1. Home
  2. Tag "health"

લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

ઉનાળામાં મીઠી કેરી અને ઠંડી વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. પરંતુ દિવસ દરમિયાન જો તકેદારી રાખવામાં ન આવે તો ગરમીના કારણે તબિયત બગડી પણ જાય છે. ઉનાળાના દિવસોમાં લુ લાગી જવાનું જોખમ સૌથી વધારે હોય છે. ગરમ તાપમાનના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે અને હિટ સ્ટ્રોક આવવાનું જોખમ ઊભું થાય છે. લુ […]

ભારતીય રસાડામાં વપરાતા આ મસાલા આરોગ્ય માટે પણ ફાયદાકારણ, જાણો

ભારતીય રસોડામાં વપરાતા મસાલા આપણને સ્વાદ તો આપે જ છે સાથે સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. આપણે સ્વાદ માટે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે તમામ ઔષધિઓ છે અને તે બધાના પોતાના અલગ ફાયદા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, આ મસાલામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ઘણી બીમારીઓની સારવાર કરવાના […]

શાકભાજી બનાવવામાં ઉપયોગમાં લેવાતા આ મસાલાનું પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

લોકો શાકભાજીનો સ્વાદ વધારવા માટે તમાલપત્ર (તેજપત્તા)નો ઉપયોગ ચોક્કસપણે કરે છે. આનો ઉપયોગ શાક (સબજી મસાલા)થી લઈને બિરયાની સુધીની દરેક વસ્તુમાં થાય છે. સ્વાદની સાથે, આ સૂકા પાંદડાઓ તમને સ્વસ્થ (સ્વાસ્થ્ય લાભો) પણ રાખે છે. તમાલપત્રને પાણીમાં ઉતાળ્યા બાદ તેને પીવા આરોગ્યને અનેક ગણા ફાયદા થાય છે. તમાલપત્રમાં ફાઈબર (ફાઈબર ફૂડ)નું પ્રમાણ વધુ હોય છે. […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય […]

શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે આ આહાર

પ્રોટીન એ ખૂબ જરૂરી પોષક તત્વ છે જેની આપણને બધાને જરૂર છે. માંસપેશિઓના નિર્માણ સાથે હાડકાને મજબૂત બનાવે છે, હૃદયને હેલ્દી રાખે છે અને શરીરને મજબૂત બનાવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં પ્રોટીનની સારી માત્રાની જરૂર હોય છે. • પ્રોટીન સામગ્રી પ્રોટીનના વેજીટેરિયન સોર્સ જાણતા પહેલા, દરેક વ્યક્તિએ કેટલું પ્રોટીન […]

ખાંડનો વધારે પડતો ઉપયોગ ડાયાબિટીસની સાથે અન્ય ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ 

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વધુ પડતી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે, પરંતુ વાસ્તવિકતા આના કરતા ઘણી ખતરનાક છે. વધારે પડતી ખાંડ ખાવાથી હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાની મજા આવે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ – આ બધું આપણા મૂડને ખુશ કરે છે. પરંતુ, જ્યારે […]

રાયબરેલીના મતદારોને પત્રને સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું કારણ…

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાન તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી આરોગ્યના કારણોસર આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં […]

ઠંડા પાણીથી સ્નાન કરવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં?

શિયાળો આવતા જ લોકો ઠંડા પાણીથી દૂર રહે છે અને ગરમ પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દે છે. ગરમ પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે શરીરની સ્વચ્છતા પણ જરૂરી છે. […]

હ્રદય સ્વસ્થ અને મજબૂત રાખવા માટે રોજ આ ત્રણ કસરત કરો..

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેના સિવાય, શિયાળાની ઋતુમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી જાય છે. આ બંન્ને કારણો હ્રદયનું જોખમ વધારે છે. શિયાળમાં હ્રદય સબંધીત સમસ્યાઓ જેવી કે હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, અનિયમિત ધબકારા વગેરે સબંધીત સમસ્યાઓની શક્યતા વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code