સુવાવડી સ્ત્રીને શા માટે સુવા ખવડાવવાની સલાહ આપવામાં આવે છે, જાણો સુવામાં રહેલા આરોગ્યલક્ષી ગુણો વિશે
આપણે દરેક લોકોએ એક વાત તો જાણી હશે કે કોઈ સ્ત્રી બાળકને જમ્ન આપે છએ એટલે કે તે સુવાવડી છે ત્યારે તેને મુખવાસના રુપમાં સુવા, તલ અને કોપરાનું મિશ્રણ ખવડાવવામાં આવે છે,જો કે આ માચ્ર સ્વાદ માટે જ નથી સુવામાં અનેક ઔષઘિ ગુણો રહેલા છે.સુવા સ્ત્રીને ગેસ અપચા જેવી બીમારીથી દુર રાખે છે અને દેશી […]


