1. Home
  2. Tag "health"

શિયાળામાં અળસીના બીજનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક

અળસી અનેક રોગોનો ઈલાજ છે તેના સેવનથી ઘણા ફાયદા થાય છે શિયાળો આવતાની સાથે જ આપણે સૌ કોઈ ગુંદર,મેથી ,અળદીયા,ડ્રાય ફ્રૂટનું સેવન કરતા થઈ જઈેએ છે કારણ કે તે દરેક વસ્તુઓ સ્વાસ્થ્યને ફાયદો કરાવાની સાથે ઠંડીથી પણ રક્ષણ આપે છે,આ સાથે જ એક બીજ છે અળસી કે જેનું શિયાળામાં સેવન ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય […]

જેમાંથી દારુ બનાવામાં આવે છે તેવા મહુડાના ફૂલમાંથી બને છે તેલ, જાણો આ તેલનો ઉપયોગ વિશે, જે છે ગુણકારી

મહુડાના ફુલોમાંથી દારુ બનવામાં આવે છે.મહુડાના ફળોમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો જોવા મળે  છે. મહુઆ તેલનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે. ફૂલો અને ફળો સાથે, આ વૃક્ષોના પાંદડા અને છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.આ  તેલ બ્રોન્કાઇટિસ અને કાકડા જેવા રોગોની સારવારમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  […]

સુકી ખજૂર પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા – જાણો તેના સેવનથી અનેક બીમારીમાં મળે છે રાહત

ખારેકના અનેક મહત્વના ગુણો ખારેક શરીર માટે શક્તિનો સંચાર કરે છે સામાન્ય રીતે ખજૂરને ખૂબજ ગુણકારી ગણા છે, તેજ રીતે જ્યારે ખજૂરને સુકવવામાં આવે છે ત્યારે તે ખજૂરમાંથી ખારેક બને છે, જેમ ખજૂર ખાવાના અનેક ગુણો છે તેજ રીતે ખારેક પણ સ્વાસ્થ્ય માટે અનહદ ફાયદો કરાવે છે અને એટલે જ જ્યારે સ્ત્રીની સુવાવડ હોય ત્યારે […]

ડાયાબિટીઝના દર્દીઓ માટે આટલા લોટની રોટલી-રોટલા ખૂબ જ ગુણકારી – સુગર રહેશે નિયંત્રણમાં

જૂવારનું સેવ સ્વાસ્થ્ય માટે ગુણકારી જૂવાર વેઈટલોસમાં મદદરુપ ડાયાબિટીઝના દર્દીઓ માટે ગુણકારી આપણા દેશમાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે આ માટે દરેક લોકોએ પોતાના ખોરાક પર કંટ્રોલ રાખવાની જરુરની સાથે સાથે હેલ્ધી અને સુગરને નિયંત્રણમાં લાવે તેવો ખોરાક ખાવાની જરુર છેજ્યારે વ્યક્તિની બ્લડ શુગર વધી જાય અને શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ […]

કાંચનાર નામક ઔષધિ જે અનેક બીમારીનો છે રામબાણ ઈલાજ,જાણો તેના ફાયદા

  ભારત દેશમાં અનેક પ્રકારની પ્રાકૃતિક જડીબુટ્ટીઓ અને છોડ જોવા મળે છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે.આવા જ એક ઔષધીય ગુણોથી ભરપૂર કંચનાર છોડની વાત કરીશું. આ છોડ હિમાલયની ઊંચી ટેકરીઓ પર ઉગે છે. તેની અસર ઠંડક અને કફ દોષ છે. તે એક છે. જે સંતુલન રાખે છે. આ છોડ 10 […]

બનાના ટી નું સેવન સ્વાસ્થ્યને કરે છે ફાયદો – જાણો કઈ રીતે બને છે આ ટી, અને તેના ગુણો વિશે

કદાચ ઘણા ઓછા લોકો બનાના ટી વિશે જાણતા હશે, જેનું સેવન ઘણાી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.કેળાની ચા અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે આજે વાત કરીશું સાથે જ આ ટી કેવી રીતે બને છે તે પણ જાણીએ બનાના ટી શું છે? બનાના ટી એ કેળા અને તજમાંથી બનેલી હેલ્ધી ચા  તરીકે ઓળખાય છે. જેના સ્વાસ્થ્યને […]

ઠંડી ની સીઝન માં આ ખોરાક ખાવાથી રોગપ્રતિકાર શક્તિ બને છે મજબૂત

હાલ શિયાળો ચાલી રહ્યો છે એટલે ખાસ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્નયા રાખવું જોઈએ ખાસ કરીને એવો ખોરાક ખાવો જોઈએ કે જેથી દિવસ દરમિયાન તમે સ્વસ્થ્ અને એનર્જથી ભરેલા રહો ભરછંડીમાં રોગપ્રતિકારક શક્તિને મેજડબૂત બનાવી જરુરી છે.આ માટે કેટલોક એવો ખોરાક છે જેને તમે સવારે નાસ્તામાં કે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાવ છો તો તમારી એનર્જી […]

શિયાળા સવારે પીવો એલોવેરા અને આદુનું જ્યૂસ – પેટની દરેક સમસ્યામાં મળશે રાહત

આદુ અને એલોવેરા રોગપ્રતિકારક શક્તિ વધારે છે શિયાળામાં લોહીને ગંઠાતું બચાવે  છે આદુ હાલ શિયાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં લોકો ઠંડીમાં થરથર ઘ્રુજી રહ્યા છે જેના કારણે તેની સીધી અસર હેલ્થ પર પડી રહી છે,જો કે તમે તમારા ખોરાક પર પુરતુ ધ્યાન આપો છો તો તમને ઠંડી સામે રક્ષણ મળી રહેશે,આજે વાત કરીશું અવોલિરા […]

શિયાળામાં દરરોજ સવારે હુંફાળા પાણીમાં આ વસ્તુ નાખીને પીવાથી શરીરમાં મળે છે એનર્જી

ગરમ પાણી સાથે લસણ ખાવાથી થાય છે ફાયદો શરદી સહીત અનેક બીમારી મટે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લસણ અનેક ઔષધિગુણોથી ભરપુર હોય છે,સલણમાં અનેક પોષક તત્વો સમાયેલા હોય છે આ સાથએ જ લસણને દૂદી જૂદી રીતે ખાવામાં આવે છે આજે વાત કરીશું ગરમ પાણી સાથે લસણ ખાવાની જેના અનેક ફાયદાઓ થાય છે. […]

જો તમને સતત ભૂખ લાગી છે અને તમારું પેટ ખાલી છે તો તમારે ક્યારેય આ વસ્તુઓ ન ખાવી જોઈએ, થઈ શકે છે પેટની બીમારી

ભૂખ્યા પેટે ખાટ્ટી વસ્તુઓ ન ખાવી કેટલીક વસ્તુઓ ખાવાથી પેટ ખરાબ થાય છે જો આપણેતંદુરસ્ત રહેવા ઈચ્છે છીએ તો આપણે આપણી ખાણી પીણી પર પુરતુ ધ્યાન આપવું જોઈએ કારણ કે ખાણી પીણી સીધી રીતે આપણા આરોગ્ય પર અસર કરે છે ખાસ કરીને ખાલી પેટે ખાટ્ટી. તીખી, તળેલી અને આથેલી આ 4 વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code