1. Home
  2. Tag "health"

‘ચાલવા’ ને જીવનનો બનાવી લો એક ભાગ – અનેક રોગો થશે દૂર, બીજા અઢળક થશે ફાયદાઓ

  ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે આળસ દુર થાય છે અનેક કામમાં મન લાગે છે શરીરમાં ચાલવાથી ગેસ બનતો નથી છેવટે શરીર તંદુરસ્ત બને છે ગેસ જેવી નાની બીમારી હાર્ટ એટેકનું કારણ બની શકે છે દિવસ દરમિયાન બને ત્યા સુધી ચાલવાનું રાખો શું તમે જાણો છો આપણા શરીરમાં થતી નાની નાની બીમારીઓ પાછળ એક જ […]

આ છે એવા ખોરાક કે જે તમારી કિડની પર કરી શકે છે ખરાબ અસર,આજથી બંધ કરીદો તેનું સેવન

સામાન્ય રીતે આજકાલ જે રીતે લોકો ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે તે રીતે અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશી રહી છે., આજકાસલ કિડનીને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે, કિટડી શરીરની ગંદકીને પેશાબ દ્વારા બહાર કાઢે છે, પરંતુ જો તે યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં ગંદકી જમા થવા લાગે છે અને પેશાબ પણ ઓછો થાય […]

શરીરમાં અનેક પોષક તત્વની હોય છે જરુર, જાણો કયા ખોરાકમાંથી મેળવી શકાય વિટામીન બી 12, જે હાડકાઓને બનાવે છે મજબૂત

દરેક લોકોએ સ્વસ્થ રહેવા આ ફાસ્રટ લાઈફમાં ઘણું બધુ ધ્યાન આપવાની જરુર છે , જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો આપણે બીમાર પડીએ છીએ અથવા શરીરની સ્થિતિ કથળતી જાય છે અથવા અનેક બીમારીઓ થાય  છે. આવી સ્થિતિમાં એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી સ્વાસ્થ્યને લાભ મળે ખાસ કરીને શરીરમાં વિટામિન બી 12 ની […]

તમારી હેલ્થ માટે મેથીના દાણાની જેમ જ તેની ભાજી પણ ગુણકારી, જાણો તેના ફાયદાઓ

મેથીમાં અનેક દવાના ગુણો સમાયેલા છે પેટની સમસ્યાને તે દૂર કે છે લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ સાત્વિક આહાર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. જેમાંખાસ કરીને મેથીની ભાજી વિશે આજે વાત કરીશું શરીરને અનેક બિમારીઓમાં રક્ષણ પુરુ પાડે છે.મેથીના […]

શું તમને ખબર છે? આદુવાળી ચા પીવાથી થાય છે સ્વાસ્થ્યને નુક્સાન

અત્યાર સુધી દરેક વ્યક્તિએ આદુ ખાવાના ફાયદા વિશે સાંભળ્યુ હશે પરંતુ મોટાભાગના લોકોને તેનાથી થનારા નુક્સાન વિશે જાણ હશે નહી. સવારમાં આદુવાળી ચા પીધાં વિના ઘણાં લોકોની ઉંઘ ઉડતી નથી. ઘણાં લોકોને આદુ વગરની ચા પસંદ આવતી નથી. પણ આજે હવે તેના વિશે લોકોએ વધારે જાણવું જોઈએ. જો વાત કરવામાં આવે સૌથી પહેલા નુક્સાનની તો […]

શું તમે પણ ટિનાઈટસ અનુભવો છો, તો જાણો તેને લગતી આ વાત, શું ટિનાઈટસ ?

 કાનમાં સિટી વાગવાની સમસ્યા જેને ટિનાઈસસ કહેવાય છે અનેક કારણો જવાબદાર છે તેના પાછળ કેટલાક લોકોને રાત્રે સુતા વખતે કાનમાં સિટી વાગતી હોય તેવો સાઉન્ડ આવતો હોય છે જો કે આ બાબત સામાન્ય લાગતી હોય છે પણ ઘણી વખત તે જોખમી સાબિત થઈ શકે છે.રાત્રે સૂતી વખતે અચાનક કળતર, ઘંટડી, સીટી વગેરે જેવી સમસ્યા ઘણા […]

વૈજ્ઞાનિકોએ શોધ્યા જાંબલી રંગના રિંગણ જેવા આ ટામેટા ,જાણો આ ટામેટાના શું છે ગુણઘર્મો

જાંબલી રંગના ટામેટા છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વૈજ્ઞાનિકોએ રિંગણ જેવા કલરના ટામેટા શોધ્યા  સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ટામેટા લાલ રંગના જ હોય છે જેને ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે,પરંતુ હવે રિંગણ કલરના એટલે કે જાંબલી કલરના પણ ટામેટા હોય છે.જે જાણીને સૌ કોઈને નવાઈ તો લાગશે જ.  પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ જાંબલી […]

મધ સાથે તજ આરોગ્યને બનાવે છે સ્વસ્થ્ય, જાણો આ બન્નેનું મિશ્રણ કેટલું ફાયદાકારક

મધ અને તજના પાવડરથી કફ મટે છે આ મિશ્રણનું સેવન કરવાથી ખાસી દૂર થાય છે પ્રાચીન કાળથી જ રસોી ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓને આર્યુવેદિક દવાો તરીકે ઉપયોગમાં લેવાય છે, ત્યારે ઘણા બધા એવા મસાલાઓ છે કે જે આજે પમ આપણ ેતેનો દવા કરીકે ઉપયોગ કરીએ છે, ખાસ કરીને જ્યાપે આપણાને શરદી ખાસી થતી હોય ત્યારે […]

અપચો અને પેટમાં દુખાવાની સમસ્યા છે ,તો અપનાવો આ કેટલાક નુસ્ખાઓ મળશે રાહત

ફૂદુનો અને તેનું તેલ ખૂબ જ કારગાર છે અપચા માટે આ સાથે જ મરી અને સંચળનો પણ ઉપયોગ કરવો જોઈએ આજકાલની જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે તેમાં આપણ ીપાચનક્રિયા પર ખૂબ ખરાબ અસર થી રહી છે,બહારનું ભોજન ,ફાસ્ટ ફૂડ અને મિલાવટી વસ્તુઓ ખાવાના કારણે પેટ સમય કરતા પહેલા જ જાણે ખરાબ થઈ રહ્યું […]

શું તમને ખબર છે વધારે પડતું કેલ્શિયમ પણ આરોગ્યને હાનિ પહોંચાડે છે,જાણો કઈ રીતે

વધારે પડતું કેલ્શિયમ શરીરને કરે છે નુકશાન કેલ્શિયમ વધુ લેતા હોવ તો ચેતી જજો ઘણા લોકો એમ માને છે કે વધુ પ્રમાણમાં  કેલ્શિયમ લેવાથી  હાડકાં મજબૂત થશે અને તમારું શરીર પણ મજબૂત બનશે? જો હા તો કદાચ  તમે ખોટા છો,તો તમારે  કેટલીક બાબતો જાણવાની જરૂર છે. કારણ કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય તો તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code