શું તમને ખબર છે? યોગ્ય પ્રમાણમાં નિંદર લેવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે
કેટલાક લોકો ચિંતામાં હોય ત્યારે તેમને રાતના સમયે ઉંઘ ઓછી આવે છે, ક્યારેક પ્રકારની આદતના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જતું હોય છે, આવામાં જો વાત કરવામાં આવે ઉંઘ અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધની તો તેના પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે જે લોકો યોગ્ય પ્રમાણમાં રાતના સમયે નિંદર […]


