આ ઘરગથ્થુ ઉપાયો તમને બચાવશે હાર્ટ એટેકથી,નહીં પડે ડોક્ટરની જરૂર
શરીરના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ હૃદય મહત્વપૂર્ણ છે.આજના આહારમાં ભરપૂર ચરબી અને કોલેસ્ટ્રોલથી હૃદયની નસો ફૂલી જાય છે, લોહી પણ જાડું થઈ જાય છે.તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.જો શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવું હોય તો તેમને ઓક્સિજનની જરૂર પડે છે.લોહી જાડું થવાને કારણે ઓક્સિજન તમારા […]


