હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો
કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]