1. Home
  2. Tag "heavy rains"

સુરતમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોના પુનઃવસન માટે સહાય પેકેજ જાહેર

પુનઃવસન સહાય પેકેજની વિગતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાહેર કરી ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

સુરત, 9 જુલાઈ, 2026 – કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદ નગર રસુલાબાદ ખાતે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને અસરગ્રસ્તોને બને એટલી ઝડપથી તમામ જરૂરી મદદ પહોંચાડવા વહીવટી તંત્રને કડક તાકીદ કરી હતી. […]

મહારાષ્ટ્રમાં અવકાશી આફત: મુંબઈ-પુણેમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, પુણેમાં પાંચના મોત

મુંબઈ, 7 જુલાઈ 2026: મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પુણે, રાયગઢ અને રત્નાગિરી સહિતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પુણે જિલ્લામાં વરસાદ સંબંધિત જુદા-જુદા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તાડ અને ડોડા જિલ્લામાં ભારે વરસાદથી પૂર-ભૂસ્ખલન

શ્રીનગર, 6 જુલાઈ, 2026 – જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. કિશ્તવાડમાં 540 MW ના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાની (લેન્ડસ્લાઈડ) મોટી ઘટના બની છે. અહીં ભૂસ્ખલનને કારણે કેટલીક ગાડીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. ઘણી […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, 60 રસ્તાઓ બંધ

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: સતત મુશળધાર વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. શુક્રવારે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, રાજ્યના કુલ 60 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-05 (NH-05) પણ અવરોધિત થયો છે, જેના કારણે વાહનવ્યવહારમાં વ્યાપક અવરોધ ઉભો થયો છે. ચોમાસાની […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી; મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે

મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સવારથી જ ઉપનગરો અને શહેરના મુખ્ય ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, બાંદ્રા-સી લિંક રોડ પર સવારનો નજારો સાંજની જેમ અંધારું અને ધુમ્મસવાળું દેખાઈ રહ્યું છે. કાળા […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

ભારે વરસાદને લીધે માઉન્ટ આબુનો રોડ તૂટી જતા ભારે વાહનોની અવર-જવર બંધ

વરસાદને લીધે મહેસાણા, ખેડા અને બનાસકાંઠામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે, રોડ પર માત્ર માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે, અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી જતાં ભારે […]

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત, પંજાબમાં 20 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબમાં પૂરની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 2000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે અને 20 લાખથી વધુ લોકો પર તેની અસર પડી છે. હાલમાં સતલુજ નદી પરના ડેમનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code