1. Home
  2. Tag "Held"

જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ગાંધીનગરઃ જો પ્રાકૃતિક ખેતી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક; આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ, ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત […]

નદીઓના ઈન્ટરલિંકિંગ માટે વિશેષ સમિતિ (SCILR)ની 22મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ

એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ જયપુરમાં રાજસ્થાનના વિભિન્ન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આયોજિત […]

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

ગાંધીનગરઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ […]

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે NCPA લૉનમાં રાખવામાં આવ્યો, સચિન તેંડુલકરે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ, 10 ઓક્ટોબર. પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે તેમના ઘરેથી દક્ષિણ મુંબઈમાં ‘નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ’ (NCPA)માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરશે. તેમના પાર્થિવ દેહને સફેદ ફૂલોથી શણગારેલા વાહનમાં NCPA લઈ જવામાં આવ્યો હતો. NCPAથી થોડાક કિલોમીટર દૂર ટાટાના ઘરથી વાહન નીકળે તે પહેલાં મુંબઈ પોલીસ […]

ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ સિંગાપોરમાં બીજી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના નેતાઓએ ઉભરતા અને ભવિષ્યના ક્ષેત્રોમાં સહકારને વધુ વધારવાની રીતો પર ચર્ચા કરી હતી અને ભાર મૂક્યો હતો. નાણા મંત્રાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ રાઉન્ડ ટેબલ હેઠળ ઓળખવામાં આવેલા છ સ્તંભો પર ચર્ચા કરી હતી, જેમાં ડિજિટલાઇઝેશન, […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ માલદીવના વિદેશ મંત્રી મુસા જામીર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ પરસ્પર સંબંધોના તમામ પરિમાણોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રીએ વાટાઘાટો દરમિયાન તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, નજીકના પડોશીઓ તરીકે અમારા સંબંધોનો વિકાસ સ્પષ્ટપણે પરસ્પર હિતો અને પરસ્પર […]

નવી દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને માલદીવે શુક્રવારે ટાપુ દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની ચાલી રહેલી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે, માલદીવના […]

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર વર્કશોપ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે અપાતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code