1. Home
  2. Tag "HIGH COURT"

અમદાવાદઃ અધિકારીઓની જવાબદારીના અભાવે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ, કોર્ટેની ટકોર

સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી મનપા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સામે વ્યક્ત કરી નારાજગી એક સંયુક્ત ટાસ્ક ફોર્સની પણ રચના   અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે […]

અમદાવાદઃ બિસ્માર માર્ગો અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

કોર્ટે તંત્રની કાઢી ઝાટકમી એફિડેવીટ રજૂ કરવા કરી તાકીદ 22મી નવેમ્બરે યોજાશે વધારે સુનાવણી અમદાવાદઃ શહેરમાં ચોમાસા બાદ બિસ્માર રસ્તાને પગલે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. જો કે, રસ્તાઓનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વર્ષ 2018માં બિસ્માર માર્ગો, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન […]

લખીમપુર ખીરી હિંસા કેસ: હવે સમગ્ર કેસની તપાસ હાઇકોર્ટના પૂર્વ જજ કરશે

લખીમપુર કેસની તપાસ હવે હાઇકોર્ટના પૂર્વ જજ કરશે તપાસ માટે સરકારે એક ઇન્ક્વાયરી કમિશન બનાવ્યું છે આ ઇન્ક્વાયરી કમિશનના અધ્યક્ષ તરીકે પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક નવી દિલ્હી: સમગ્ર દેશમાં લખીમપુર ખીરી હિંસા બાબતે ચકચાર મચી ગઇ છે ત્યારે હવે લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઇન્ક્વાયરી કમિશન બનાવ્યું છે. જેના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના […]

આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ,ગુજરાત હાઇકોર્ટે વકીલને ખખડાવ્યો

વકીલોએ કોર્ટનો સમય ન બગાડવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ 400થી વધુ કેસ લિસ્ટીંગ થયેલા પડ્યા છે: ગુજરાત હાઈકોર્ટ વાદીના કેસમાં વકીલ બદલવા બાબતે કોર્ટ નારાજગી વ્યક્ત કરી અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં વાદીના વકીલ બદલવાના કેસમાં સુનવણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી, આ વાત પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટ દ્વારા આ […]

અમદાવાદ: વાયુ પ્રદુષણને મુદ્દે હાઈકોર્ટની ગુજરાત સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

અમદાવાદઃ રાજ્યના શહેરી વિસ્તારોમાં વધતા જતાં  વાયુ પ્રદુષણનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા, વાપી સહિતના શહેરોમાં પ્રદુષિત હવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો કોર્ટે ગંભીર ગણ્યો છે. વિવિધ ઉદ્યોગો મારફતે કોલસા બાળવાના કારણે હવામાં ફેલાતું પ્રદુષણ ડામવા નક્કર પગલાં જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી […]

ગુજરાતઃ લવજેહાદની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે […]

બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને […]

માસ્ક નહી પહેરનારા વેપારીને પાસા, તો રાજકીય નેતાઓ સામે કેમ નહિ? : હાઈકોર્ટે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો કડક બનાવાયા હતા. કોરોનાને ફેલાવતો અટકાવવા માટે માસ્ક જરૂરી છે. પોલીસને પણ માસ્ક ન પહેરનારા સામે દંડ વસુલ કરવાની સત્તા આપવામાં આવી હતી. પણ કેટલાક કેસમાં પોલીસે કાયદોના ઉપયોગમાં અતિરેક કર્યાની ફરિયાદો પણ ઊઠી હતી. પોલીસે મેડિકલ સ્ટોરના વેપારી સામે માસ્ક […]

રાજ કુંદ્રાને ઝટકો, કોર્ટે ફરીથી આપી આટલા દિવસની ન્યાયિક કસ્ટડી

રાજ કુંદ્રા કેસની આજની સુનાવણીમાં રાજ કુંદ્રાને ઝટકો કોર્ટે ફરીથી કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ થશે મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેના વેચાણના આરોપસર હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા જેલમાં છે. આજે તેની કસ્ટડી પૂર્ણ થવાની હતી જો કે આજની સુનાવણી દરમિયાન […]

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code