ડાકોર જવા પગપાળા સંઘો થયા રવાના,જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઊઠ્યા
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ફાગણી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે ગુરૂવારથી પદયાત્રીઓ ડાકોર જવા રવાના થયા છે. અમદાવાદથી ડાકોર જતા રોડ પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે, પદયાત્રી સંઘો જય રણછોડના નાદ સાથે ભજન કિર્તન કરતા ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. રોડની બન્ને બાજુ ઠેર ઠેર સેવા કેમ્પો લાગી ગયા […]


