1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

ગુજરાત બાદ હવે હિમાચલ પ્રદેશની શાળાઓમાં પણ બાળકોને શ્રીમદ્ ભગવગ્ ગીતાના પાઠ ભણાવાશે

હવે હિમાચલ પ્રદેશમાં પણ બાળકો ભણે ભગવત ગીતાના પાઠઆ  પહેલા ગુજરાત સરકારે પણ લીધો છે આ નિર્ણય શિમલાઃ- દેશભરની શઆળાઓના શિક્ષણને ભારતની સંસ્કૃતિ સાથે જોડવામાં આવી રહ્યું છે, ભારતના ઘાર્મિક ગ્રંથોનું જ્ઞાન બાળકોને બાળપણથી મળી રહે તે હેતુસર ઘણા રાજ્યોમાં પાઠ્યક્રમમાં ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ પહેલા ગુજરાતમાં આ અંગેનો નિર્ણય […]

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી,હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા મજા માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો.આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ છે. રિવાલસર તળાવ મંડી શહેરથી લગભગ […]

હિમાચલ પ્રદેશના ટાહલીવાલ જીલ્લામાં ફટાકડાની ફેક્ટિરીમાં વિસ્ફોટ -દાઝી જવાથી 6 મહિલા કામદારોના મોત

હિમાચલ પ્રદેશના હાટલીવાલ જીલ્લાની ઘટના ફટાકરા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો 6 કામદારો જીવતા હોમાયા 10 લોકો દાઝ્યા હોવાની માહિતી   શિમલા- આજરોજ બપોરના 12 વાગ્યે આસપાસ હિમાચલ પ્રદેશમાં ઉના જીલ્લાના ટાહલીવાલમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી છે.આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 6 લોકોના બળી જવાથી મોત થયા છે,આ સાથે જ અન્ય 10 કામદારો […]

અભ્યાસમાં પશુઓના દૂધને લઈને ચોંકાવનારો ખુલાસો – એન્ટિબાયોટિક દવાઓના અવષેશો વધતા આરોગ્ય માટે જોખમી બની શકે છે

પશુઓના દૂધમાં એન્ટિબાયોટિકના વધુ અવશેષ એક અભ્યાસમાં થયો ખુલાસો   દિલ્હીઃ- સામાન્ય રીતે પશુોનું દૂધ ઘણી રીતે ઉપયોગી હોય છે જો કે દૂધમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે, ત્યારે હવે પસુઓના દૂધ પર એક ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘણી સારી બાબતો સામે આવી છે. આ અભ્યાસમાં ગાય અને ભેંસના દૂધમાં […]

પ્રજાસત્તાક દિવસે જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં 3 ટકાનો વધારો કરાયો

પ્રજાસત્તાક પર્વ પર જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ભેટ DAમાં કરાયો 3 ટકાનો વધારો હિમાચલ પ્રદેશની સરકારે કરી જાહેરાત નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વ પર જ ખુશખબર મળી છે. સરકારે કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની […]

હિમાચલ પ્રદેશમાં બે કિશોરોના શિખર સર કરતી વખતે થયા મોત

હિમાચલ પ્રદેશમાં બે કિશોરોના મોત શિખર સર કરવા જતા બની ઘટના ઠંડીના કારણે મોત થયા હોવાની શંકા મનાલી: ક્યારેક જવાનીના જોશમાં વ્યક્તિ હોશ ખોવી બેસે ત્યારે એવું કઈક બનતું હોય છે જે વિચાર્યું પણ ન હોય, આવું જ કઈક બન્યું છે હિમાચલ પ્રદેશમાં કે જ્યાં બે કિશોરો શિખર સર કરવા જતા હતા અને તેઓ મોતને […]

પ્રેરણાદાયક કર્તવ્યનિષ્ઠા: બરફમાં 40 કિમીની સફર ખેડીને કિશોરોને વેક્સિન આપવા પહોંચ્યા સ્વાસ્થ્યકર્મીઓ

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે. આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા […]

હિમાચલમાં શિમલા સહીતના વિસ્તારોમાં હિમવર્ષાનો કહેર- આજે પણ 700થી વધુ માર્ગ અવરોઘિત, બે દૂર્ઘટનામાં 5 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં આદે પણ બરફવર્ષા યથાવત 774 માર્ગો અવરોઘિત પ્રવાસીઓએ માણી બરફની મજા ગઈકાલે દૂર્ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા   શિમલાઃ- દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનો કહેર વર્તાઈ રહ્યા છો.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત અનેક જિલ્લાઓમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે. વિતેલા દિવસને સોમવારે આ હિમવર્ષાને કારણે શિમલા સહિત […]

હિમાચલમાં હિમવર્ષાનો પ્રકોપ – સેંકડો માર્ગ અવરોધિત , જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા 400થી વધુ માર્ગ કરાયા બંધ શિમલાઃ દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ સ્થિતિ હિમાચલ પ્રદેશમાં જનજીવન પર અસર કરી રહીવ છે.આજ રોજ સોમવારે હિમાચલના ઉચ્ચ અને મધ્યમ પહાડીઓના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. શિમલામાં વહેલી સવારમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું કારણ કે હિમવર્ષાને કારણે  અનેક […]

દેશભરમાં પીવાના પાણીની ગુણવત્તા મામલે હિમાચલ પ્રદેશ મોખરે

પીવાના પાણીની ગુણવત્તા મામલે હિમાચલ પ્રદેશે બાજી મારી યુનિસેફ-જલ જીવન મિશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં આ બાબત આવી સામે દેશભરમાં ઘણઈ જગ્યાઓ એવી છે કે જ્યા પાણીની ગુણવત્તા ખૂબ સારી જોવા મળે છે ત્યારે હિમાચલ પ્રદે કે જેને જેને દેવભૂમિ કહેવામાં આવે છે, તે પાણીની ગુણવત્તાની બાબતમાં દેશમાં પ્રથમ ક્રમે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવી દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code