1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

પીએમ મોદી આવતીકાલે હિમાચલ પ્રદેશના ઉના અને ચંબાની મુલાકાત લેશે,અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. ઉનામાં વડાપ્રધાન ઉના હિમાચલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.ત્યારબાદ, એક જાહેર સમારંભમાં,વડાપ્રધાન IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. તે પછી, ચંબા ખાતે જાહેર સમારંભમાં,વડાપ્રધાન બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન ગ્રામ સડકા યોજના (PMGSY)-IIIનું લોકાર્પણ […]

PM મોદી 13 ઓક્ટોબરે  હિમાલચપ્રદેશના ચંબામાં જાહેર જનતાને સંબોધશે – પીએમના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત

પીએમ મોદી  13 ઓક્ટોબરના રોજ ચંબાની મુલાકાતે એનક યોજનાનો કરશે શિલાન્યાસ શિમલાઃ- હિમાચલ પ્રદેશ રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પમ સતત કક્રિય થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે હિમાચલના ચંબાની મુલાકાત લેનાર છે.ઉલ્લેખનીય છે કે  બિલાસપુર એમ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ 5 ઓક્ટોબરે પીએમ મોદીની […]

પહેલાની સરકારો વિવિધ પ્રોજેક્ટોના શિલાન્યાસ કર્યા પછી ચૂંટણી બાદ ભૂલી જતી હતીઃ PM મોદી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને 3,650 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ ભેટ આપ્યાં હતા. સૌ પ્રથમ, રૂ. 1,470 કરોડથી વધુના ખર્ચે બનેલ AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સુરક્ષા પેન્શન માટે સીએમ જયરામ ઠાકુરની પ્રશંસા કરી હતી. પીએમે કહ્યું કે હિમાચલ દેશનું પહેલું રાજ્ય છે જેણે […]

પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની લેશે મુલાકાત – દશેરાના પર્વની કરશે ઉજવણી

પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની મુલાકાત એઈમ્સ હોસ્પિટલનું બિલાસપુર ખાતે કરશે ઉદ્ધાટન દિલ્હીઃ હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે આજે આઠમ છે ત્યારે 2 દિવસ બાદ દશેરાનો પર્વ આવી રહ્યો છો આ દિવસે  એટલે કે 5 ઓક્ટોબરના રોજ ડાપ્રધાન નરેન્દ્ર હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ […]

હિમાચલને વૈશ્વિક ફાર્મા હબ બનાવવામાં આવશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત યુવા વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં ભાજપ દેશના યુવાઓ ઉપર સૌથી વધુ વિશ્વાસ ધરાવતો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. ભારતની પ્રગતિને આગળ વધારવાનું સામર્થ્ય હિમાચલમાં હોવાનું જણાવતા નરેન્દ્ર મોદીએ […]

હિમાચલમાં ફરવાનો પ્લાનિંગ બનાવો છો, તો તમે ફરીથી આ એડવેન્ચરની મજા માણી શકશો, સરકારે લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

હિમાચલ પ્રદેશમાં એન્ડવેન્ચરની મજા ફરીથી શરુ સરકારે લગાવેલા પ્રતિબંધો હટાવ્યા શિમલાઃ- હિમાચલ પ્રદેશ પ્રવાસીઓનું મનપસંદિદા સ્થળ છે, મોટા ભાગના પ્રવાસીઓ અહી ફરવા માટે જતા હોય છે ખાસ કરીને અહી પેરાગ્લાઈડિંગથી લઈને એડવેન્ચરની મજા માણવી લોકોને ખૂબ પસંદ હોય છે જો કે છેલ્લા ઘણા સમયથી અહીની સરકારે આ પુ્રકાના એડવેન્ચરો પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે […]

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર યથાવત – 100થી વધુ માર્ગો અવરોધિત બન્યા, સ્થાનિક તથા પ્રવાસીઓને નદી પાસે ન જવાની સૂચના અપાઈ

હિમાચલ પ્રદેશમાં વરસાદનું તાંડવ 147 જેટલા માર્ગો વરસાદના કારણે પ્રભઆવિત પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય શિમલાઃ- દેશભરના પહાડી રાજ્યો હાલ ભારે વરસાદના કહેર જીલી રહ્યા છએ આવી સ્થિતિમાં ખાસ કરીને હાલ હિમાચલ પ્રદેશ જોવા મળી રહ્યું ચે જ્યારે વિતેલી રાતથી શરુ થયેલો વરસાદ અવિરત પણs ચાલું છે,જેના કાણે અનેક રસ્તાઓ ઘોવાયાૈ છે તો કેટલાક રસ્તાઓ […]

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો આફત – ભૂસ્ખલન સહીત પુરથી અનેક લોકો પ્રભાવિત

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો આફત  અત્યાર સુધી 22 લોકોના મોતનો એહવાલ શિમલાઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે.ત્યારે દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ભૂસ્ખલ અને પુરની સ્થિતિ સર્જાય છે.જ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં 22 લોકોના મોત થયા હોવાનો એહવાલ મળી રહ્યા […]

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયાઃ પુર અને ભૂસ્ખલની ઘટનાઓ, કાંગડા જીલ્લાનો ચક્કી નદી પરનો રેલ્વે બ્રિજ ઘરાશયી

હિમાચલ પ્રદેશમાં પુરથી હાહાકાર વર્ષો જૂનો રેલ્વે બ્રીજ ધરાશયી ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી શિમલાઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય રહી છે ત્યારે પહાડી વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવામ ળી રહ્યા છે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી […]

આ રાજ્યમાં હવે સામૂહીક ધર્માંતરણ પર પ્રતિબંધ લાગ્યો – 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ

હિમાચલ પ્રદેશમાં  સામૂહીક ધર્માંતરણ પર પ્રતિબંધ આમ કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ શિમલાઃ-  સામાન્ય રીતે દેશના કેટલાક રાજ્યોમાં સામૂહીક ઘર્માતંરણની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે કેટલીક રાજ્યની સરકાર આ માટે સખ્ત કાયદાઓ લાવી રહી છે તેજ શ્રેણીમાં હવે હિમાલચ પ્રદેશે પણ સામૂબહિક ધર્માતંરણ પર હવેથી પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code