1. Home
  2. Tag "Hindus"

પહેલગામ પછી RSS નેતા કે પ્રભાકરે હિન્દુઓને કહ્યું, ‘ઘરમાં તલવારો અને છરીઓ રાખો’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ નેતા કે. પ્રભાકર ભટે, પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સૂચન કર્યું કે ‘હિન્દુઓએ સ્વરક્ષા માટે ઘરમાં તલવારો અને છરીઓ રાખવા જોઈએ.’ સોમવારે કેરળના કાસરગોડ જિલ્લાના મંજેશ્વરના વરકાડી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ભટ્ટે કહ્યું, ‘દરેક હિન્દુના ઘરમાં તલવાર હોવી જોઈએ. જો પહેલગામ હુમલા દરમિયાન હિન્દુઓએ તલવારો બતાવી હોત તો […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

હિન્દુઓ સાથે જોડાયેલા 500 વર્ષ જૂના શિલાલેખ મળ્યા, ભગવાનની સ્તુતિ પણ, જાણો ક્યાંથી મળી

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની ટીમે આંધ્રપ્રદેશમાં શિલાલેખ અને રોક કલાનો ખજાનો શોધી કાઢ્યો હતો. તે પછી તરત જ, તેલંગાણાના કેટલાક ભાગોમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને 1517 એડીના તેલુગુ શિલાલેખ મળ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમને રાજન્ના સરસિલ્લા જિલ્લાના અનંતગિરીમાં નરસિમ્હુલગુટ્ટા ખાતે શિલાલેખો મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિલાલેખ વિવિધ સ્થાનિક હિંદુ દેવતાઓની સ્તુતિમાં […]

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ હોળીની કરે છે ધામધૂમથી ઉજવણી

હોળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ભારતમાં હોળીના તહેવારની ધાર્મિક માહોલ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલીક જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ હોળીના તહેવારની ઉજવણી કરે છે. આ વખતે, 14 માર્ચે ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળીના તહેવારને […]

બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને નિશાન બનાવાયા

બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ઘટસ્ફોટ થયો છે. અહેવાલમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની વિગતો આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં

નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ  ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 2200થી વધુ હુમલા, માત્ર બે દિવસમાં ત્રણ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાઓ અટકી રહ્યા નથી. હવે મૈમનસિંહ અને દિનાજપુરમાં તોફાનીઓએ બે દિવસમાં ત્રણ હિંદુ મંદિરોમાં આઠ મૂર્તિઓની તોડફોડ કરી છે. શુક્રવારે એક સમાચારમાં માહિતી આપવામાં આવી હતી. પોલીસે મંદિરમાં તોડફોડના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુરુવાર અને શુક્રવારે સવારે મૈમનસિંહના હાલુઘાટ ઉપ-જિલ્લામાં બે મંદિરોની ત્રણ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ ઉપર જમાતના કાર્યકરોનો હુમલો

કોલકાતાઃ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે, હજારો હિન્દુઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code