1. Home
  2. Tag "Hindus"

બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને નિશાન બનાવાયા

બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ઘટસ્ફોટ થયો છે. અહેવાલમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની વિગતો આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં

નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ  ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 2200થી વધુ હુમલા, માત્ર બે દિવસમાં ત્રણ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાઓ અટકી રહ્યા નથી. હવે મૈમનસિંહ અને દિનાજપુરમાં તોફાનીઓએ બે દિવસમાં ત્રણ હિંદુ મંદિરોમાં આઠ મૂર્તિઓની તોડફોડ કરી છે. શુક્રવારે એક સમાચારમાં માહિતી આપવામાં આવી હતી. પોલીસે મંદિરમાં તોડફોડના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુરુવાર અને શુક્રવારે સવારે મૈમનસિંહના હાલુઘાટ ઉપ-જિલ્લામાં બે મંદિરોની ત્રણ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ ઉપર જમાતના કાર્યકરોનો હુમલો

કોલકાતાઃ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે, હજારો હિન્દુઓએ […]

બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ ભારત

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિન્દુઓ ઉપર અત્યાચાર હિન્દુઓ ઉપર થતા હુમલાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા દુનિયાના અન્ય દેશોએ પણ બાંગ્લાદેશની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર બાંગ્લાદેશને તેની લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. ભારતે તાજેતરમાં ચટગાંવ (બાંગ્લાદેશ)માં હિન્દુ સમુદાય પર થયેલા હુમલા અંગે […]

“રાષ્ટ્રહિત માટે હિંદુઓએ એક થવું પડશે”: આર એસ એસ પ્રમુખ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે હિન્દુઓને એક થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું- હિંદુ સમાજે મતભેદો અને વિવાદોને ખતમ કરીને સાથે આવવું જોઈએ. સંઘ પ્રમુખે રાજસ્થાનના બારનમાં સ્વયંસેવકોને સંબોધિત કરતાં આ નિવેદન કર્યું હતું. મોદીએ મહારાષ્ટ્રમાં કહ્યું હતું- જો આપણે ભાગલા પાડીશું તો જેઓ ભાગલા પાડશે તેઓ મેળાવડા કરશે અને ઉજવણી કરશે. યુપીના […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, કટ્ટરપંથીઓએ 35 દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો દુર્ગા પૂજાનો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા ન હતા અને કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવવાની 35 ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું કે, દેશભરમાં દુર્ગા પૂજા પંડાલોમાં 35 અપ્રિય ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

પટનાઃ બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થશે અને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં હિન્દુઓને એક કરવા જરૂરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code