1. Home
  2. Tag "Hindus"

બરેલીમાં મુસ્લિમ ધર્મનું સંમેલન, ધાર્મિક નેતાએ હિન્દુઓને આપી ગર્ભીત ધમકી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુ ધર્મના સાધુ-સંતોનું સમેલન યોજાયું હતું. હવે બરેલીમાં મુસ્લિમ ધર્મનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના ધાર્મિક ગુરુ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં એક મૌલાનાએ હિન્દુઓને ગર્ભીત ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જે દિવસે અમારા નવજવાનોએ કાનુન હાથમાં લેવા મજબુર બન્યા તે દિવસ સમગ્ર હિન્દુસ્તાનમાં તમને આસરો […]

હિન્દુઓની બહુમતી સુધી કાયદાઓની વાત ચાલશે, નહીં હોય ત્યારે બધુ હવામાં ઉડાવી દેવાશેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના કાયદાની કેટલીક કલમ ઉપર હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જેથી સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન નીતિન પટેલે લાખો મુસલમાનો ઈસાઈ દેશભક્ત છે. પરંતુ દેશમાં હિન્દુઓની બહુમતી છે એટલે લોકો બંધારણ, ધર્મનિરપેક્ષ અને કાયદાની વાતો કરે છે પરંતુ જ્યારે હિન્દુઓની ઘટશે ત્યારે બંધારણ, ધર્મિનિરપેક્ષ અને કાયદા કશુ નહીં બચે બધુ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો અત્યાચારઃ 50 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલી ઘટી

દિલ્હીઃ બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મહત્વની ભૂમિકા હતી. બાંગ્લાદેશની આઝાદી વખતે હિન્દુઓની વસતી 25 ટકા હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓને પાકિસ્તાન મદદ કરતું હોવાનું મનાઈ રહ્યું છે. કટ્ટરપંથીઓના અત્યાચારને કારણે હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારઃ 60 હિન્દુઓનું બળજબરીથી કરાવાયું ધર્મ પરિવર્તન

સમગ્ર ઘટના સિંધ પ્રાંતની હોવાનો ઘટસ્ફોટ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર થતા અત્યારથી સમગ્ર દુનિયા માહિતગાર છે. તેમ છતા પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવો અટકવાનું નામ લેતા નથી. દરમિયાન ફરી એકવાર હિન્દુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં 60 હિન્દુઓને ધર્મપરિવર્તન કરાવવાનો વીડિયો […]

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો […]

મુસ્લિમ-ખ્રિસ્તિ બહુમતી ધરાવતા રાજ્યોમાં હિન્દુઓને કેમ મહત્વનું સ્થાન નથી અપાતું ?

(સુરેશ ગાંધી) દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં હિન્દુ બહુમતી હોવા છતા લધુમતિ કોમના આગેવાનોએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહત્વના પદ ઉપર બિરાજમાન થયાં છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં હિન્દુ બહુમતી ધરાવતા બહુલ ગામમાં હાફિઝ અજીમુદ્દીન નામની મુસ્લિમ વ્યક્તિ સરપંચ બનતા સોશિયલ મીડિયામાં તેઓ છવાઈ ગયા હતા. એટલું […]

પાકિસ્તાનમાં હિંદુઓની દરિયાદિલી, મંદિર ખંડિત કરનારા કટ્ટરપંથીઓને કર્યા માફ

પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું સ્થાનિક હિંદુઓએ મંદિર તોડનારા કટ્ટરપંથીઓને માફ કરી દીધા હવે હિંદુઓએ ગુનેગારોને માફ કરીને આ મામલાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી: પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વામાં મંદિરને તોડનારા કટ્ટરપંથીઓને સ્થાનિક હિંદુઓએ માફ કરી દીધા છે. સદીઓ જૂના આ મંદિરમાં ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code