1. Home
  2. Tag "Hindus"

કાશી વિદ્વત પરિષદ હિન્દુઓ માટે આચારસંહિતા તૈયાર કરશે

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 29 જુલાઈ, 2026 – હિન્દુઓ માટે એક સર્વમાન્ય આચારસંહિતા તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં તે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે તેમ કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડૉ. રામનારાયણ દ્વિવેદીજીનું કહેવું છે. તાજેતરમાં કાશીમાં રિવોઈ ન્યૂઝ સાથેની એક વિશેષ મુલાકાતમાં ડૉ. રામનાયણ દ્વિવેદીએ આદર્શ હિન્દુ આચારસંહિતા, રામ મંદિરમાં કાશી વિદ્વત પરિષદની ભૂમિકા, […]

Video: બાંગ્લાદેશમાં હજારો હિન્દુ રસ્તા પર ઉતર્યા, ઢાકાના માર્ગો પર જય શ્રીરામના નારા

ઢાકા, 20 જૂન, 2026 – બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓએ મોટા પાયે પ્રદર્શન કર્યા હતા. ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના વિરોધમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા તેમની તસવીરનું અપમાન કરવા બદલ વ્યાપક વિરોધ પ્રદર્શન યોજાયા હતા. હજારો હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ કાઢ્યું અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન રામનું અપમાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ […]

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે. આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે. પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર […]

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમારા પૂર્વજ હિન્દુ હતા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની કબૂલાત; કહ્યું- પાકિસ્તાની બાળકોને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે ઇસ્લામાબાદ, 27 મે 2026: પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશના ઇતિહાસ લેખન પર બહુ મોટો સવાલ ઊભો કરી દીધો છે. તેમણે સાર્વજનિક સ્તરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં બાળકોને સાચો ઇતિહાસ ભણાવવામાં નથી આવી રહ્યો. તેમણે દાવો કર્યો કે […]

ટીએમસીને વધુ એક સુપ્રીમ ફટકો, મતગણતરી મામલે મમતા બેનરજીની અરજી ફગાવી

નવી દિલ્હી, 2 મે, 2026: ટીએમસીને વધુ એક અદાલતી ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય કર્મચારીઓની હાજરી સામે મમતા બેનરજીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે. આજે શનિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં TMCનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ TMCને કોઈ રાહત […]

હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]

ઉજ્જૈનમાં લવ જેહાદ વિરુદ્ધ હિન્દુઓનો વિરોધ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

છેલ્લા કેટલાક દિવસોમાં ઉજ્જૈન જિલ્લાના ખાચરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જેહાદની ઘટનાઓને લઈને મોટી આગ ફેલાઈ ગઈ છે. તેના વિરોધમાં, સમગ્ર મધ્યપ્રદેશના હિન્દુ સંગઠનોએ એક થઈને પહેલીવાર એક વિશાળ હિન્દુ મહાપંચાયતનું આયોજન કર્યું. આ મહાપંચાયતમાં રાજ્યભરમાંથી હિન્દુ જાગરણ મંચ અને અન્ય હિન્દુ સંગઠનોના અધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. ખાચરોડમાં હિન્દુ મહાપંચાયત યોજાઈ મધ્યપ્રદેશની પહેલી […]

પહેલગામ પછી RSS નેતા કે પ્રભાકરે હિન્દુઓને કહ્યું, ‘ઘરમાં તલવારો અને છરીઓ રાખો’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ નેતા કે. પ્રભાકર ભટે, પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સૂચન કર્યું કે ‘હિન્દુઓએ સ્વરક્ષા માટે ઘરમાં તલવારો અને છરીઓ રાખવા જોઈએ.’ સોમવારે કેરળના કાસરગોડ જિલ્લાના મંજેશ્વરના વરકાડી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ભટ્ટે કહ્યું, ‘દરેક હિન્દુના ઘરમાં તલવાર હોવી જોઈએ. જો પહેલગામ હુમલા દરમિયાન હિન્દુઓએ તલવારો બતાવી હોત તો […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

હિન્દુઓ સાથે જોડાયેલા 500 વર્ષ જૂના શિલાલેખ મળ્યા, ભગવાનની સ્તુતિ પણ, જાણો ક્યાંથી મળી

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની ટીમે આંધ્રપ્રદેશમાં શિલાલેખ અને રોક કલાનો ખજાનો શોધી કાઢ્યો હતો. તે પછી તરત જ, તેલંગાણાના કેટલાક ભાગોમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને 1517 એડીના તેલુગુ શિલાલેખ મળ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમને રાજન્ના સરસિલ્લા જિલ્લાના અનંતગિરીમાં નરસિમ્હુલગુટ્ટા ખાતે શિલાલેખો મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિલાલેખ વિવિધ સ્થાનિક હિંદુ દેવતાઓની સ્તુતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code