1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતે કટોકટીને અસરકારક રીતે સંભાળી: ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે વૈશ્વિક ઉથલપાથલ છતાં, ભારતમાં રોજિંદા જીવન પર કોઈ અસર પડી નથી અને દેશે આ કટોકટીને અસરકારક રીતે સંભાળી છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા કોન્ફરન્સને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે છેલ્લા દાયકામાં પેટ્રોલિયમ ભંડારને મજબૂત અને સુરક્ષિત કરવાના સરકારના સતત પ્રયાસોએ […]

SIRનો હેતુ ઘૂસણખોરોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે: ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો હેતુ નકલી દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં સમાવિષ્ટ ઘૂસણખોરોના નામ દૂર કરવાનો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સમિટમાં બોલતા, શાહે કહ્યું કે આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીઓની શુદ્ધતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બિહાર દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 22 માર્ચ 2026: બિહાર આજે તેનો 114મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1912માં આ દિવસે બિહાર બંગાળથી અલગ થઈને સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. બિહાર દિવસની ઉજવણી માટે પટનાના ગાંધી મેદાન ખાતે ત્રણ દિવસીય રાજ્ય સ્તરીય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર તેનું ઉદ્ઘાટન કરશે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈન 24 માર્ચે સમાપન […]

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે CISF ના તમામ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 10 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના સ્થાપના દિવસ પર તેના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે CISF દેશભરમાં માળખાગત સુવિધાઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ફરજ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા રાષ્ટ્રની સુરક્ષા અને પ્રગતિમાં મહત્વપૂર્ણ […]

ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં 3,770 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

ઓડિશા, 07 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઓડિશામાં 3,770 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશન અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સની વિકાસ પહેલનો સમાવેશ થાય છે. શાહે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટ ખાતે ત્રીજા સલ્ફ્યુરિક […]

ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે દેશના ખેડૂતો પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી છે કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કર્યા બાદ […]

ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીક: PM મોદી

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026 : દેશ આજે ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું […]

ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029સુધીમાં સત્ર અદાલતથી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે-ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029 સુધીમાં સત્ર અદાલતથી થી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે. તેમણે ગઈકાલે વિજયપુરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદાઓ તપાસને ઝડપી બનાવી રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code