ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરશે
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફાની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠકમાં યાત્રાધામના તમામ હિતધારકો ભાગ લે […]