1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો,કહી આ વાત

કોલકાતા: ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મમતા સરકારે ગરીબો સાથે દગો કર્યો છે. મમતાએ બંગાળને બરબાદ કરી દીધું છે. બંગાળના લોકો ટીએમસીને હટાવી દેશે. પીએમ મોદીએ દેશને દરેક મોરચે આગળ લઈ ગયા. શાહે કહ્યું, ‘સોનાર બાંગ્લા અને મા માટી માનવીના નારા સાથે મમતા દીદી સામ્યવાદીઓને હટાવીને […]

કોલકાતામાં આજે ભાજપની વિશાળ રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

કોલકાતા:બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારાએ કહ્યું છે કે બુધવારે કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. બુધવારની રેલી માટે મંગળવાર સાંજથી જ બંગાળના વિવિધ ભાગોમાંથી લોકો કોલકાતા પહોંચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ગેરુઆ સુનામી બુધવારે કોલકાતામાં ત્રાટકશે.પશ્ચિમ બંગાળ હવે બદલાઈ ગયું છે. અહીંના લોકો હવે મમતા […]

1 ડિસેમ્બરે 59મો સ્થાપના દિવસ ઉજવશે BSF,ગૃહમંત્રી અમિત શાહ આપી શકે છે હાજરી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 ડિસેમ્બરે ઝારખંડના હજારીબાગમાં આયોજિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 59મી સ્થાપના દિવસ પરેડમાં હાજરી આપી શકે છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. બીએસએફના મહાનિરીક્ષક (તાલીમ કેન્દ્રો અને શાળાઓ) ટી.એસ. બન્યાલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પ્રથમ વખત હજારીબાગમાં યોજવામાં આવી રહ્યો […]

ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 14મી ઓક્ટોબરને શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે જશે તેવી પણ શક્યતા છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમિત શાહ બે દિવસના એટલે કે તા. 14 અને 15 ઓક્ટોબર એમ બે […]

જગન મોહન રેડ્ડીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

અમરાવતી:આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા.આ દરમિયાન બંને નેતાઓએ પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી. આંધ્રપ્રદેશના લોકોના હિતમાં મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે વાત કરી. મુખ્યમંત્રીએ રાજ્યને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ નવી દિલ્હીમાં અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંને […]

અમેરિકી રાજદૂત ગાર્સેટીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી,આતંકવાદ સહિત આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

દિલ્હી : ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ મંગળવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન તેઓએ આતંકવાદનો સામનો કરવા, ડ્રગની હેરાફેરી રોકવા અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. ગાર્સેટી ભારતમાં અમેરિકાના 26મા રાજદૂત છે. તેઓ એપ્રિલમાં ભારત આવ્યા હતા અને 11 મેના રોજ રાષ્ટ્રપતિને […]

હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે 24મી જુને બોલાવી સર્વપક્ષિય બેઠક

નવી દિલ્હીઃ મણિપુરમાં અનેક પ્રયાસો કરવા છતાં હિંસા અટકવાનું નામ લેતી નથી, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ લોકોને શાંતિ માટે અપિલ કરી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આગામી 24 જૂને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આગામી શનિવારે બપોરે 3 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે. બુધવારે મણિપુરના ક્વાકાટા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં […]

ચક્રવાત બિપરજોય:ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી, હવે આ દિવસે જશે

આજે તટ પર ટકરાશે ચક્રવાત બિપરજોય ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી હવે આ દિવસે જશે  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 17 જૂને ઓડિશાની નિર્ધારિત મુલાકાત ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ટકરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ અહીં આપી હતી. બીજેપી નેતાએ કહ્યું […]

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

અમરનાથ યાત્રા પહેલા ગૃહમંત્રી અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા,આપ્યા આ નિર્દેશ

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમરનાથ યાત્રિકોની યાત્રા સરળ રહે અને અધિકારીઓને જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર તીર્થયાત્રાના માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ આ વાત ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં કરી હતી જ્યાં તેમણે કેન્દ્ર સરકાર, સેના અને જમ્મુ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code