1. Home
  2. Tag "honey"

મધ અને મેથીનું સેવન કરવાથી એક નહીં પણ અનેક સમસ્યાઓમાં છુટકારો મળશે

કોરોના મહામારી બાદ લોકો પોતાના આરોગ્યને લઈને જાગૃત બન્યાં છે. તેમજ પોતાના આરોગ્યની સંભાળ માટે વિવિધ કસરત કરવાની સાથે જમવાનું પણ વિશેષ ધ્યાન રાખી રહ્યાં છે. દરમિયાન મેથીને મધમાં ઉમેરીને ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે પાચન સુધારવાથી લઈને સુગરને નિયંત્રિત કરવા સુધી બધું જ કરી શકે છે. પાચન સુધારેઃ મેથીમાં ફાઇબર હોય […]

ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે મધનો આ રીતે ઉપયોગ કરો

દરેક વ્યક્તિ હંમેશા યુવાન દેખાવા માંગે છે પરંતુ વધતી ઉંમર સાથે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધત્વની સમસ્યાથી બચી શકતું નથી. આજકાલ, જીવનશૈલીમાં પરિવર્તનને કારણે, લોકો પોતાના પર ઓછો સમય વિતાવી શકે છે. વધતા તણાવ અને કામના દબાણને કારણે, અકાળે કરચલીઓ અને બારીક રેખાઓ દેખાવા લાગે છે. ઘણા લોકો વૃદ્ધત્વના દેખાવને રોકવા માટે મોંઘા ઉપચાર પણ લે […]

શરદી-ખાંસીમાં મધ ખુબ ફાયદાકારક, જાણો ફાયદા

પ્રાચીન કાળથી, મધનો ઉપયોગ ખાંસી, તાવ કે ગળાના દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. આપણે મધની ચામાં લીંબુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શિયાળામાં, શરદી અને ખાંસીની સારવાર માટે મધનો ઉપયોગ ઘણીવાર અન્ય વસ્તુઓ સાથે ભેળવીને કરવામાં આવે છે. મધનો ઉપયોગ ઉધરસને ઓછી કરવા અને સારી ઊંઘ માટે થાય છે. મધ ડિફેનહાઇડ્રેમાઇન (ડી-ફેન-હી-ડ્રુ-મીન) જેટલું […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો આ ખાસ વસ્તુ મધમાં મિક્સ કરીને ખાઓ

આયુર્વેદમાં મધ અને કાળઆ મરીના સેવનને ફાયદાકારક માનવામાં આવે છે. થોડા કાળા મરીને મધમાં મિલાવીને ચાટવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ બંન્ને વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી શરદી, ઉધરશ અને મોસમી બીમારીઓને દૂર કરી શકાય છે. મધમાં વિટામિન K, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો મળી આવે છે. જ્યારે […]

મધ કોઈ દવાથી ઓછું નથી… રોજ સેવન કરવાથી બીમારીઓ દૂર થશે

મધને ખૂબ જ હેલ્ધી અને ખાંડનો સારો ઓપ્શન માનવામાં આવે છે. તેના સેવનથી માત્ર ઉધરસમાં રાહત જ નથી મળતી, તે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે જો તમે ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ કરો છો તો તમને ઘણા ફાયદા મળી શકે છે. ખાંડનો ઉપયોગ આપણા ઘરોમાં ઘણો થાય છે. ચા બનાવવાથી લઈને મીઠાઈ […]

મધ ખાતા પહેલા આ રીતે તેની શુદ્ધતા તપાસો

મધને ખાંડનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. તેમ છતાં, તેને ખાવામાં ડર છે કારણ કે સમસ્યા મધમાં નથી, પરંતુ તેની ગુણવત્તામાં છે. ભેળસેળ વગરનું મધ શોધવું ખૂબ જ પડકારજનક કાર્ય છે. તેથી, અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા મધની શુદ્ધતા ચકાસી શકો છો. અંગૂઠો પરીક્ષણ – તમારા અંગૂઠા પર […]

શિયાળામાં સવારે જો મધને આ 4 વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તો શરદી, ખાસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે

હવે ઠંડીની સિઝનની શરુઆત થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છએ સાથે જ પ્રદુષણનું સ્તર પણ વઘી રહ્યું છે આવી સ્થિતિમાં સવારે જાગતાની સાથએ જ કેટલાક લોકોને શરદી તો કેચલાકને ખઆસી તો વળી કેટચલાક લોકો જે સવાર સવારમાં બહાર કામ અર્થે જાય છએ તેમને ગળામાં દુખાવાની ફરીયાદ રહે છે આ રોજીંદુ છે […]

પાચનથી લઈને બાળકના હાડકાંને મજબૂત કરશે દૂધ અને મધનું મિશ્રણ

મધ અને દૂધનું મિશ્રણ બાળકના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી બાળકો ઘણી ગંભીર બીમારીઓથી બચી શકે છે. તેમાં નેચરલ સુગર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયોડિન, ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે બાળકોના હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમની પાચનશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ […]

જો તમને પણ શરદી,ખાસી રહે છે તો મધમાં આ કેટલીક વસ્તુઓને ભેળવીને પીવાથી આ સમસ્યાઓ થશે દૂર

મધ અને એલચીનો પાવડર શરદી મટાડે છે મધ અને હરદળ કફને છૂટો પાડે છે મધ ઔષધી ગુણોથી ભરપુર છે ,મઘનો ઉપયોગ મોટા ભાગના લોકો દવા તરીકે કરતા આવ્યા છે, મધ જૂદી જૂદી રીતે લેવાથી ઘણી બઘી બીમારીઓ મટે છે,જો ક ેઘણા લોકો સવારે હુફાળા પાણીમાં મધનાખીને પીતા હોય છે તેનાથી વેઈટ લોસ થાય છે ચરબી […]

મધ સાથે આ ત્રણ પાવડરનું સેવન ખાસી, શરદી સહિત શ્વાસ લેવાની સમસ્યામાં આપે છે રાહત

મધ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ આયુર્વેદિકમાં મધને રોગોની દવા તરીકે ઓળખાય છએ પણ જો આ મધમાં કેટલાક મસાલા મરી મિક્સ કરીને તેનું સવેન કરવામાં આવે તો ઘણી બીમારીની દવા બની શકે છે,ખાસ કરીને એલચી પાવડર, તજ પાવડર અને સૂઠ પાવડર મધ સાથે મિક્સ કરીને ખાવામાં ાવે તો ખાસી ,શરદી તથા શ્વાસ લેવાની સમસ્યામાંતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code