1. Home
  2. Tag "Honored"

રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના ચાર મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડો. એમએસ સ્વામીનાથન અને બિહારનાપૂર્વ સીએમ કર્પુરી ઠાકુરનો સમાવેશ થાય છે. ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નનું સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ આજે […]

ચીનના મનસૂબાને નાકામ બનાવનાર ગલવાન ઘાટીના શહિદ કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત

ગલવાન ઘાટીમાં શહાદત પામેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા ચીનની ઘુસણખોરીને નાકામ બનાવનારા સુબેદાર સંજીવ કુમારને કિર્તિ ચક્ર હવાલદાર કે પિલાની, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્રથી સન્માનીત દિલ્હીઃ પાકિસ્તાનના લડાકુ વિમાનને જમીનદોસ્ત કરીને હુમલાને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વીર ચક્રથી સન્માનીત થયા બાદ હવે લદાખની ગલવાન ઘાટીમાં […]

મહેશ-નરેશ કનોડિયાની બેલડીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી કરાશે સન્માનિત

કોરોનાકાળમાં મહેશ-નરેશ કનોડિયાનું થયું હતું નિધન વાર્ષિત પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વિશેષ કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત ભુપેન્દ્ર પટેલે બંનેને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડની કરી જાહેરાત અમદાવાદઃ ગુજરાતી ફિલ્મજગતમાં મહત્વનું યોગદાન આપનારા જાણીતા કલાકાર નરેશ કનોડિયા અને સંગીતકારભાઈ મહેન કનોડિયાની આગામી 9મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. નરેશ-મહેશ કનોડિયાને મરણોપરંતા […]

સ્વતંત્રતા પર્વ: ગુજરાત સહિત સમગ્ર દેશના 1380 પોલીસ કર્મચારીઓને મેડલથી સન્માનિત કરાશે

દિલ્હીઃ આવતીકાલે દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સમગ્ર દેશમાંથી 1380 જેટલા પોલીસ કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ […]

અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરાશે સન્માન

અમદાવાદઃ શહેરના જીએમડીસીના ઓડિટોરિયમમાં આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો અને સારસ્વતોનું સનમાન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણવિદો રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં શિક્ષકની ભૂમિકા વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમજ છ જેટલા પુસ્તકોનું મહાનુભાવા હસ્તે વિમોચન કરવામાં આવશે. અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન આયોજીત રાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code