અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યોઃ ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફ્લૂના 709, ઝાડા-ઉલટીના 816 અને ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત કોલેકાના 12 કેસ સામે આવ્યાં છે. શહેરમાં પાણીજનય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દવાખાના દર્દીઓથી ઉભરાયાં છે. શહેરના અનેક પરિવારમાં વાઈરલ ફીવર તથા શરદી અને ખાંસી સહિતના દર્દીઓની સંખ્યામાં પણ […]


