ઘરની ઉત્તર દિશામાં તિજોરી બનાવશો તો ક્યારેય ધનની અછત નહીં થાય!
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની સાચી દિશામાં તિજોરી કે લોકર રાખવામાં આવે તો ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાના સ્વામી કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે, તેથી અહીં લોકર રાખવાથી કુબેર ભગવાન પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર પોતાની કૃપા વરસાવે છે. કુબેરજીની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. અહીં […]