વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને ભારતે માનવતાવાદી સહાય મોકલી
નવી દિલ્હીઃ ભારતે, શુક્રવારે રાફેલ વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી. સહાયના પ્રથમ જથ્થામાં એન્ટિબાયોટિક્સ, પેઇનકિલર્સ, ઓઆરએસ સહિત આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતે ક્યુબાના લોકો માટે માનવતાવાદી સહાય મોકલી છે. વાવાઝોડા રાફેલને પગલે આજે ક્યુબામાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ઓઆરએસ, સ્નાયુઓને આરામ આપનારા સહિતની […]