પત્ની સામે પતિએ લાગણીશીલ થઈને રડવુ યોગ્ય છે ?
એવી ઘણી વાતો અને ડાયલોગો હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે કે, જે મર્દ હોય છે તેમને દર્દ નથી થતુ, મર્દ ખૂબ જ શક્તિશાળી હોય છે. જો કે, આ ખોટું છે દરેક માણસને દુખ અને પીડા થાય છે. ફિલ્મોમાં દુઃખદ પરિસથિતિમાં પણ મર્દો દ્વારા ભાવનાઓ ખૂબ સાવધાની પૂર્વક રજૂ કરવામાં આવે છે. આ સત્ય સામાન્ય જીવનમાં […]