નેમ પ્લેટ વિવાદ બાદ હવે 2025માં યૂપીમાં યોજાનારા મહાકુંભમાં એન્ટ્રી માટે આઇડી કાર્ડ ફરજિયાત બનાવવાની ઉઠી માંગ
કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ ફરજિયાત બનાવવાના વિવાદ બાદ હવે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં ફરજિયાત ઓળખ કાર્ડની માંગ ઉઠી રહી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ અને જુના અખાડાના સંરક્ષક સ્વામી હરિ ગિરીજી મહારાજે માંગણી કરી છે કે મહા કુંભ મેળામાં આવતા તમામ ભક્તોને તેમની સાથે ઓળખ પત્ર લાવવાની ફરજ પાડવામાં આવે. આ માંગ અખાડા […]