કેરળના ઈડૂક્કીમાં ભૂસ્ખલનની ઘટના અંગે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું- સહાયની કરી જાહેરાત
કેરળમાં અતિભારે વરસાદ ભૂસ્ખલની ઘટનામાં 14 લોકોના મોત પીએમ મોદીએ કરી સહાયની જાહેરાત મૃતકોને 2 લાખની સહાય ઈજાગ્રસ્તને 50 હજારની સહાય અતિભારે વરસાદ અને પુરના પ્રકોપથી કેરળના ઈડુક્કી જીલ્લાના રાજમલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી,આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે,તો 10 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી આવ્યા છે,57 જેટલા લોકોનો હજી સુધી કોઈ અતોપતો […]