ગાંધીનગર ખાતે IITE ના સાતમા પદવીદાન સમારોહમાં 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત
                    વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છેઃ પાનસેરિયા કર્મયોગી શિક્ષક જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે વિદ્યાર્થીના જીવન ઘડતરના પાયામાં શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન છે ગાંધીનગરઃ  શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં IITEના 3010  વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

